ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે બપોરે ધારાલી અને સુખી ટોપમાં વિનાશક વાદળ ફાટવાથી ઓછામાં ઓછાં પાંચ લોકોનાં મોત થયાં છે અને ૧૦૦ થી વધુ...
આતંકવાદનો સંબંધ કોઈ ધર્મ સાથે હોતો નથી. આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી. આજે આખી દુનિયા જેને ઈસ્લામિક આતંકવાદ તરીકે ઓળખે છે તેનો...
અમેરિકાના હ્યુસ્ટનમાં સપ્ટેમ્બર, ૨૦૧૯માં ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાર પછીનાં વર્ષે યોજાનારી અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ‘અબકી બાર...
ઈસ્લામમાં જેમ આતંકવાદને જિહાદનું નામ આપીને ધાર્મિક માન્યતા આપવામાં આવી છે, તેવી કોઈ માન્યતા હિન્દુ સંસ્કૃતિમાં નથી, કારણ કે હિન્દુ પ્રજા મૂળભૂત...
અમેરિકાના બે સૌથી મોટાં પાવર સેન્ટરો છે તેમાંનું એક રાષ્ટ્રપતિનો હોદ્દો છે અને બીજું ફેડરલ રિઝર્વના ચેરમેનનો હોદ્દો છે. ફેડરલ રિઝર્વ ડૉલર...
દાયકાઓ પહેલાં આવેલી ફિલ્મ ‘જય સંતોષી મા’ માં મહિલા દર્શકો જાણે રોવા માટે જ જતાં હતાં. ફિલ્મની નાયિકા ઉપર જે દુ:ખો પડતાં...
થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે તેમની સરહદ પર ફરી અથડામણો ફાટી નીકળી છે, જે એક દાયકામાં સૌથી વધુ હિંસક ઉગ્રતા દર્શાવે છે. બંને...
ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડના અચાનક રાજીનામાને કારણે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, જેના જવાબો મળતા નથી. નવી દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં પણ ઘણી...
રાજકારણમાં કોઈ રાજીનામું શબ્દના સાચા અર્થમાં રાજીનામું નથી હોતું પરંતુ નારાજીનામું હોય છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે અચાનક પોતાના હોદ્દા પરથી નારાજીનામું...
કર્ણાટકમાં આવેલું પ્રસિદ્ધ શ્રી મંજુનાથ સ્વામી મંદિર એક એવા આક્ષેપમાં ફસાયું છે, જે સાચો હોય તો મંદિરને તાળાં મારવાં પડે અને તેના...