ભારતની ન્યાયપદ્ધતિની કરૂણતા એ છે કે સરકાર દ્વારા પ્રજાના જીવનમાં આમૂલચૂલ પરિવર્તન લાવનારો કોઈ નિર્ણય બંધારણીય છે કે ગેરબંધારણીય? તેની સમીક્ષા કરતાં...
ભારતની રાજધાની નવી દિલ્હી અમીર અને વગદાર બાપાઓના વંઠી ગયેલા નબીરાઓ માટે જાણીતું છે. દિલ્હીની સડકો પર માતેલા સાંઢની જેમ ભટકતાં અને...
કેન્દ્ર સરકારે ૨૦૧૬ની ૮ નવેમ્બરે ચલણમાંથી ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની નોટો પાછી ખેંચી લીધી તે પગલું કાયદેસરનું હતું કે ગેરકાયદેસરનું? તેનો નિર્ણય...
ટી.વી. સિરિયલો અને ફિલ્મોની જાણીતી અભિનેત્રી તુનિશા શર્માનાં અપમરણને એક સપ્તાહનો સમય વીતી ગયા પછી પણ દિશા સાલિયાન અને સુશાંત સિંહ રાજપૂતના...
એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવાન પ્રેમમાં પડે ત્યારે ઘણા બધા જટિલ પ્રશ્નો પેદા થતા હોય છે. આખા દેશમાં જ્યારે લવ જિહાદનો...
ભારતમાં કલર ટી.વી.નું આગમન થયું તે પછી વીડિયોકોનનું નામ ઘરઘરમાં જાણીતું હતું. ભારતમાં જેટલા પણ કલર ટી. વી. સેટ વેચાતા હતા તેમાંના...
ચંબલનો કોઈ ખૂંખાર ડાકુ ભારતનો વડો પ્રધાન બની જાય તો કેવું લાગે? અફઘાનિસ્તાનમાં વર્ષો સુધી જેમને આતંકવાદી તરીકે ઓળખવામાં આવતા હતા તે...
કોઈ પણ યુદ્ધના અંતે કોઈ વિજેતા હોતા નથી. યુદ્ધ લડનારા બંને પક્ષોને ભારે હાનિ થયા વિના રહેતી નથી. મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય...
દેશમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે, પણ સમાજમાં વૃદ્ધોની હાલત પણ બગડી રહી છે. ૭૬ વર્ષની લક્ષ્મી કુલકર્ણી જ્યારે ૪૦ વર્ષની હતી...
પઠાણ ફિલ્મનો વિવાદ વધુ ને વધુ વિસ્ફોટક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. અયોધ્યાના તથાકથિત સંત પરમહંસ આચાર્યે ધમકી આપી છે કે ‘‘અત્યારે...