એક ભિખારી મંદિરની બહાર જ ફૂટપાથ પર જ રહે.ત્યાં જ સૂએ, ત્યાં જ બેસે, આખો દિવસ ત્યાં ભીખ માંગે, જે મળે તે...
રોહનનો નાનો પરિવાર હતો. માતા–પિતા,પત્ની, બે બાળકો અને નાની બહેન. બધાંની જવાબદારી તેના ઉપર હતી. તે સતત મહેનત કરતો પણ ખર્ચા ઘણા...
આશ્રમમાં એક શિષ્યને તે ગમેતેટલું વાંચે કઈ યાદ રહેતું ન હતું.અને ગુરુજી સતત વાંચન પર ભાર મુકતા ગુરુજી કહેતા કે તમારે રોજ...
ડાયોજનીજ યુનાનના જ્ઞાની ચિંતક હતા.તેમણે બધી જ મોહમાયા છોડી દીધી હતી …બધાં સ્નેહી સ્વજનો સાથેનો સંબંધ પણ છોડી દીધો હતો. તેઓ કહેતા...
રામાયણમાં યુદ્ધ બાદ વિભીષણ લંકાના રાજા બન્યા. વિભીષણના રાજ્યાભિષેક બાદ સાંજે સુગ્રીવે વિભીષણની ગેરહાજરીમાં ભગવાન શ્રી રામની પાસે નમન કરી પૂછ્યું, ‘પ્રભુ,...
ભગવાનના પરમ ભક્ત વૃદ્ધ બા. જીવન આખું હરિસેવા કરી અને સતત પ્રભુનું નામસ્મરણ. તેમનો અંતિમ સમય આવ્યો ત્યારે સ્વયં યમરાજ પોતે તેમના...
દર રવિવારે રાત્રે રોહનને થાય કે ‘કાશ, આ સોમવાર કયારેય આવે જ નહિ તો સારું. સોમવાર આવે એટલે ભાગદોડ શરૂ,વહેલાં ઊઠો, ટ્રેન...
ગુરુ પાસેથી જ્ઞાન મેળવ્યા બાદ, ગુરુદક્ષિણા આપવાનો વખત આવ્યો. શિષ્ય ગુરુજીને કૈંક એકદમ કિંમતી આપવા માંગતો હતો પરંતુ ગુરુજીએ કહ્યું, ‘જે વસ્તુ...
એક નાનકડા ગામમાં સરકારી સ્કૂલમાં એક નવા માસ્તરજી આવ્યા. આખું ગામ માસ્તરજીના નામે જ ઓળખતું. તેમનું નામ હતું અવિનાશ. અવિનાશ માસ્તરજીએ પોતાનું...
એક બહુ જ સફળ વેપારી હતા. જીવનમાં સુખ- સંપત્તિ- સફળતા બધું જ ભરપૂર મેળવી લીધું હતું અને હજી પણ ઈશ્વરકૃપાથી મળતું જતું...