એક મહાપરાક્રમી જ્ઞાની સમ્રાટ હતો. તે નિયમિત રીતે પોતાના ગુરુ પાસે માર્ગદર્શન માટે અને સત્સંગ માટે જતો. ગુરુ રાજાને સદાચારથી જીવન જીવવાનો,...
આદિ શંકરાચાર્યજી ધર્મશાસ્ત્રના ગહન અભ્યાસુ હતા. તેઓ જ્ઞાનની સાક્ષાત્ મૂર્તિ સમ હતા. દરેક જણ પોતાના મનના પ્રશ્નો અને જિજ્ઞાસાના સમાધાન માટે તેમની...
સારસ્વતી નગરીમાં બે યુવક બેકાર હતા. કોઈ કામ ધંધો મળતો ન હતો અને કુસંગમાં પડીને બંને યુવકો ખિસ્સાકાતરુ અને ઠગ બની પૈસા...
નગરના ચોકમાં એક ઘટાદાર વૃક્ષ હતું, જેની શીતળ છાયામાં બેસીને મુસાફરો આરામ કરતાં, ગપસપ કરતાં અને પોતાનો થાક દૂર કરતાં. ગરમીની મોસમ...
સ્વર્ગ ક્યારે જવાય? પ્રસિદ્ધ જ્ઞાની સંત શ્રી નરેન્દ્ર દેવના પ્રિય શિષ્ય નું નામ શ્રીનાથ હતું. ગુરુ સંતશ્રી નરેન્દ્ર દેવને પોતાના શિષ્ય પર...
એક દિવસ ગુરુજીએ પોતાના શિષ્યોને કહ્યું, ‘આજે હું તમને એવી વાત કરવાનો છું જેને કારણે તમારા જીવનમાં સુખ અને આંનંદ ઘટે છે...
એક વ્યક્તિ ભગવાન બુદ્ધના સત્સંગમાં મોટેભાગે હાજરી આપતો, તે બહુ ઉત્સુકતાથી શ્રદ્ધાથી પ્રભુનો ઉપદેશ સાંભળતો. પોતાના પ્રવચનમાં ભગવાન બુદ્ધ લગભગ રોજ જુદી...
એક દરિયાકિનારે એક યુવાન દંપતી પોતાના ચાર વર્ષના દીકરાને લઈને ફરવા આવ્યું. ચટાઈ પાથરી રેતીમાં બેઠક જમાવી. નાનકડો દીકરો રેતીમાં પોતાના બીચ...
જીવનમાં મોટે ભાગે ત્રણ પ્રકારના મનુષ્ય હોય છે. આ વાત સમજાવવા શિક્ષકે વર્ગમાં એક વાર્તા કહી. એક બાદશાહ હતા. તેમને પોતાના ખાસ...
એક સૂફી સાધ્વી ધર્મગ્રંથનું વાચન કરી રહ્યાં હતાં અને શિષ્યો અને અન્ય સંતો મન દઈને તેને સાંભળી રહ્યાં હતાં. સૂફી સાધ્વીના મુખમાંથી...