જરા વિચિત્ર લાગે એવી વાત છે. નદીને આપણી સંસ્કૃતિમાં લોકમાતા કહેવાઈ છે, કેમ કે, એક માતાની જેમ તે આપણા જીવન સાથે અભિન્નપણે...
પ્રદૂષણ અને તેની માનવજીવન તેમજ પર્યાવરણ પર થતી અસરો વિશે અનેક લેખો, પુસ્તકો લખાયાં છે. પરિસંવાદો યોજાતા રહે છે અને વિવિધ માધ્યમોમાં...
પર્યાવરણ બાબતે ચિંતા કરવાની પણ એક ફેશન બની રહી છે. એમ કરવાથી પોતાને સારું લાગે અને એવું અનુભવાય કે આપણે પર્યાવરણ બાબતે...
બદલાતી જતી ખાનપાનની આદતો માનવના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી રહી છે, તેમ આ આહારને લઈને પર્યાવરણ પણ અસરગ્રસ્ત થઈ રહ્યું છે....
હવે તો શાળામાં ભણતાં બચ્ચાં પણ જાણે છે કે પ્લાસ્ટિક એટલે પર્યાવરણનો દુશ્મન. તેનો ઉપયોગ ઘટાડવો જોઈએ, તેને રિસાયકલ કરવું જોઈએ વગેરે…પર્યાવરણને...
માનવની ઉત્ક્રાંતિ થતાં એટલે કે જમીન પર આવી ચડેલા એક જળચરમાંથી માનવનું વર્તમાન સ્વરૂપ પ્રાપ્ત કરતાં તેને કરોડો વર્ષ લાગ્યાં છે. પણ...
‘જાડિયો’, ‘ગોલુમોલુ’, ‘ખેંપટ’, ‘સુકલકડી’, ‘ચીંચપોકલી ઑફ બૉમ્બે’ જેવા અનેક શબ્દો શરીરસૌષ્ઠવ ધરાવતા કે ન ધરાવતાં લોકો માટે ઉપયોગમાં લેવાતાં આપણા કાને પડતા...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સાનો માહોલ છે. અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ ભારતની સત્તાવાર મુલાકાતે છે તે...
‘કળા ખાતર કળા’ અને ‘જીવન ખાતર કળા’ જેવી વિભાવના ઓગણીસમી અને વીસમી સદીમાં ઘણી ચર્ચાતી રહી. આ સદીમાં અનેક યુદ્ધ થયાં, સમગ્ર...
આને કુદરતની એક અજાયબી કહી શકાય, છે તો એ ખારા પાણીનું જળાશય, પણ એના વિશાળ વિસ્તારને કારણે એને ‘સમુદ્ર’ કહેવામાં આવે છે....