પાકિસ્તાનની સ્થાપના થઇ એ પછી સવાલ પેદા થયો કે વિદ્યાર્થીઓને શું ભણાવવું અને શું ન ભણાવવું? આખરે ગર્વ સાથે મુસલમાનો માટે સ્થાપવામાં...
સરકારી અહેવાલ મુજબ ભારતીય નાગરિકત્વ છોડીને વિદેશમાં સ્થાયી થવા જતાં રહેલાં ભારતીયોની સંખ્યા ૨૦૨૧માં એક લાખ ૬૦ હજારની હતી જે ૨૦૨૨માં વધીને...
નરેન્દ્ર મોદી કદાચ ભારતના પહેલા નેતા છે જેમના ભણતર વિષે સવાલો ઉઠાવવામાં આવે છે અને સામે પક્ષે જે જવાબ આપવામાં આવે છે...
રાહુલ ગાંધી જ્યાં સુધી ચૂંટણી જીતવાનું અને બીજેપીને હરાવવાનું સત્તાકીય સંસદીય રાજકારણ કરતા હતા ત્યાં સુધી નરેન્દ્ર મોદીને અને બીજેપીને રાહુલ ગાંધીનો...
સર્વોચ્ચ અદાલતના 5 ન્યાયમૂર્તિઓએ સર્વાનુમતે ચુકાદો આપ્યો છે કે હવે પછી ચૂંટણીપંચના વડા અને તેમના બીજા 2 સહાયકોની નિમણૂક સરકાર મનસ્વીપણે નહીં...
દેશમાં જો હિંદુ રાષ્ટ્ર સ્થાપવું હોય તો બંધારણમાં મૂળભૂત માળખાકીય ફેરફાર કરવા પડે. મૂળભૂત માળખાકીય સુધારા કરવા હોય તો સર્વોચ્ચ અદાલતનો 1973નો...
નિયતંત્ર ઉપર લગભગ રોજેરોજ આઘાત કરનારા ઉપ રાષ્ટ્રપતિ ધનગર અને કેન્દ્રના કાયદાપ્રધાન કિરણ રિજુજીમાંથી કિરણ રિજુજીએ સોમવારે અચાનક સૂર બદલતા કહ્યું કે,...
આ શ્રેણીમાં મેં લખ્યું હતું કે 1973માં કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે બહુમતી ચુકાદો આપ્યો કે બંધારણનાં મૂળભૂત માળખામાં (બેઝીક સ્ટ્રક્ચરમાં) ફેરફાર...
વર્તમાન યુગના મહાનાયક તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચને તેમના ટીકાકારોને સુખદ આંચકો આપ્યો છે અને શાસકોને ઝટકો આપ્યો છે. અમિતાભ બચ્ચન અને આવું...
ભારતનું બંધારણ ઘડનારાઓએ સર્વોચ્ચ અદાલતને બે જવાબદારી સોંપી હતી. એક બંધારણનું અર્થઘટન કરવાની અને બીજી ભારતના પ્રત્યેક નાગરિકના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની....