જાહેર શૌચાલયની આસપાસ દુર્ગંધના કારણે પ્રજાએ નાક બંધ કરવાનો વારો દાહોદ: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમને સૌથી વધુ આવક કમાવી આપતા દાહોદ...
દરવર્ષની જેમ આ વર્ષે પણ અમરનાથ યાત્રીઓ માટે ભંડારાનું આયોજન કરવા રાશન,વાસણો, સાધનો સેવાદારો સાથે સેવા આપવા રવાના થયેલા શિવાની અમરનાથ યાત્રા...
સુરત: ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવેલો હોલ્ડિંગ એરિયા ચોમાસાની શરૂઆત સાથે જ મુશ્કેલીનું કેન્દ્ર બની ગયો છે. આ...
સુરત: તાજેતરમાં સુરતથી બંધ થયેલી ફ્લાઇટ ફરી શરૂ થશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જળશક્તિ મંત્રી સી.આર.પાટીલને ખાતરી આપી હતી. એ...
વડોદરા મહાનગરપાલિકાની કચેરીને તાળાબંધી કરવાના સામાજિક કાર્યકરોના એલાનને પગલે પોલીસનો સ્ટાફ પાલિકા કચેરી ખાતે ખડકી દેવાયો છેલ્લા ચારેક દિવસથી વડોદરા મહાનગરપાલિકા કચેરી...
સુરત: ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.6 પર એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)નો એક જવાન બાઈક ચલાવતો...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત દરમિયાન સ્થાનિક ભારતીય સમુદાયને સંબોધિત કર્યું અને આ મુલાકાત દરમિયાન ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક...
તિબેટના બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામા માત્ર ધર્મગુરુ નથી પણ તિબેટના રાજા થવા શાસક પણ છે. ૧૪મા દલાઈ લામા વર્ષ ૧૯૫૯માં ભાગીને ભારત...
સેવાલિયા: સેવાલિયામાં ચોમાસામાં ખરાબ થઇ ગયેલા રોડને કારણે લોકો પારાવાર તકલીફ વેઠી રહ્યા છે. ગળતેશ્વર તાલુકા વડુમથક સેવાલિયા ખાતે પ્રગતિ પથમાં કામમા...
આજકાલ જુદી જુદી ભાષાના લોકો ગુજરાતમાં રહેતા હોવાથી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ઉચ્ચારણના મિશ્રણને કારણે ગુજરાતી શબ્દો લખવામાં જોડણીની ભૂલ થતી હોય...