આજ રોજ રવિવારે સવારે પવિત્ર નગરી હરિદ્વારમાં આવેલા પ્રખ્યાત મનસા દેવી મંદિરમાં ભારે ભીડને કારણે ભાગદોડ સર્જાઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે....
શ્રી બુદ્ધ અમરનાથ યાત્રા 2025નો આજે ભવ્ય પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ યાત્રા તા.27 જુલાઈથી શરૂ થઈને 7 ઓગસ્ટ 2025 સુધી...
ડેનવર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગત રોજ શનિવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ, જ્યારે ટેકઓફ કરતા પહેલા અમેરિકન એરલાઇન્સના વિમાનના લેન્ડિંગ ગિયરમાં આગ...
માલદીવ પ્રવાસ પરથી પાછા ફરતા પીએમ મોદી સીધા તમિલનાડુના થુથુકુડી પહોંચ્યા. પીએમએ ત્યાંના મંચ પરથી આતંકવાદ વિશે મોટી વાત કહી. પીએમએ કહ્યું,...
બિહારની સૌથી મોટી વિપક્ષી પાર્ટી આરજેડીમાંથી હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય અને લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે શનિવારે એક મોટી જાહેરાત...
જો તમે પણ IRCTC દ્વારા ટ્રેન ટિકિટ બુક કરો છો તો આ સમાચાર તમારા માટે છે કારણ કે IRCTC એ 2.5 કરોડથી...
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) 30 જુલાઈએ NISAR (NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર) મિશન લોન્ચ કરીને એક મોટો સીમાચિહ્ન હાંસલ કરવાની તૈયારી કરી...
પીએમ મોદીનો માલદીવ પ્રવાસ 26 જુલાઈ એટલે કે આજે પૂર્ણ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની માલેમાં માલદીવની 60મી સ્વતંત્રતા વર્ષગાંઠમાં અતિથિ...
સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલશે. સુપ્રિયા સુલે (NCP-SP), રવિ કિશન (BJP), નિશિકાંત દુબે (BJP) અને...
તા.01 જૂલાઇ થી તા.26 જૂલાઇ સુધીમાં કુલ 113 જેટલા ડેન્ગ્યુ પોઝિટિવ કેસો નોંધાયા (પ્રતિનિધિ) વડોદરા તા.26 વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમા ડેન્ગ્યુ પોઝિટિવના શુક્રવારે સાંજે...