છેલ્લા ત્રીસ વર્ષ ઉપરાંતથી શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) ની આગેવાનીમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજાય છે(પ્રતિનિધિ) વડોદરા તા.09 દર વર્ષની...
ગયા મહિને જગદીપ ધનખરે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યા બાદ ધનખર ગાયબ થઈ ગયા છે. રાજ્યસભાના...
શનિવારે કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં પીડિતાની માતાએ આરોપ લગાવ્યો કે જ્યારે તે તેની પુત્રીના બળાત્કાર અને હત્યાની વર્ષગાંઠ પર નબન્ના (પશ્ચિમ બંગાળનું...
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા જ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલને પણ અલવિદા...
ઉત્તરાખંડમાં 5 ઓગસ્ટે વાદળ ફાટ્યા બાદ પૂરને કારણે હર્ષિલમાંતળાવ બની ગયું છે. ધરાલી ગામમાં કાટમાળ નીચે દટાયેલા લોકોની શોધ શરૂ થઈ ગઈ...
સંખેડા: સંખેડા ખાતે ૯ ઓગસ્ટ ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ખુબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ...
પાવાગઢ: યાત્રાધામ પાવાગઢમાં સમગ્ર ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા બ્રાહ્મણ સમાજનો પ્રમુખ બળેવ ઉત્સવ શાસ્ત્રોક્ત વિધિથી યોજાયો હતો. હાલોલનાં શાસ્ત્રી ભીખાભાઈ તથા...
કપડવંજ: રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે...
( પ્રતિનિધી )વડોદરા,તા.9 વિશ્વ આદિવાસી દીવસ નિમિતે શહેરમાં વસવાટ કરતા આદિવાસી સમાજ દ્રારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આદિવાસી...
બંદીવાનો દ્વારા બહેનોને ભેટ સ્વરૂપે તુલસીના છોડ આપવામાં આવ્યા : પોતાનો ભાઈ વહેલો ઘરે ફરી સ્વતંત્ર નાગરિક તરીકે જીવન નિર્વાહ કરે તેવી...