નવી દિલ્હીઃ ભારતીય સેનામાં અગ્નિપથ યોજના હેઠળ સેવા આપનારા અગ્નિવીરો માટે હરિયાણા સરકારે મોટી જાહેરાત કરી છે. અગ્નિપથ યોજના હેઠળ સેનામાં સેવા...
આસામ: આસામના (Assam) મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ (Himanta Biswa Sarma) બુધવારે 17 જુલાઈના રોજ રાજ્યમાં બદલાતી ‘જનસંખ્યા’ પર મોટું નિવેદન આપ્યું હતું....
અમદાવાદઃ છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતની લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી ચર્ચામાં છે. ભચાઉના ચકચારી હત્યાના પ્રયાસના કેસમાં નીતા ચૌધરી વોન્ટેડ હતી. આ કેસમાં...
નવી દિલ્હીઃ દુબઈના શાસક અને સંયુક્ત અરબ અમીરાત (UAE)ના વડાપ્રધાન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમની દીકરીએ સોશિયલ મીડિયા પર પોતાના ડિવોર્સની એનાઉસમેન્ટ...
નવી દિલ્હીઃ લીકર પોલિસીના કેસમાં આજે તા. 17 જુલાઈના રોજ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન કેજરીવાલના વકીલે દલીલ કરતાં...
નવી દિલ્હી: લિબિયાના (Libya) સિર્તે શહેરમાં એક જગ્યાએ ખોદકામ દરમિયાન અધધ મૃતદેહો (Dead Bodies) મળી આવતા વહીવટીતંત્રમાં ડર પ્રસરી ગયો હતો. કારણ...
મુંબઈ: મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવડમાં અજિત પવારને મોટો ઝટકો લાગ્યો છે. તેમની પાર્ટી NCPના પિંપરી-ચિંચવડ યુનિટના ચાર મોટા નેતાઓએ રાજીનામું આપી દીધું છે. પાર્ટી...
નવી દિલ્હી: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી અને લોકોના દિલો પર રાજ કરનારી હિના ખાન (Hina...
ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના વરઘોડામાં રાજમાતા શુભાંગીનીદેવી ગાયકવાડ ઉપસ્થિત રહ્યાં શ્રીમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિરે રાજવી પરિવાર દ્વારા...
નવી દિલ્હી: બદ્રીનાથ-કેદારનાથ (Kedarnath) મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે આજે કેદારનાથ મંદિરમાં સોનાના (Gold) ગોટાળાના દાવા પર જ્યોતિર્મથ શંકરાચાર્ય પર વળતો પ્રહાર...