ભારતના ચૂંટણી પંચે શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં...
70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓની શુક્રવારે જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે મનોજ બાજપેયીની ફિલ્મ ‘ગુલમોહર’ને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો....
સુરતઃ હીરાઉદ્યોગમાં હાલ ભારે મંદીના કારણે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે અને આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે જો સાતમ...
સુરતઃ સુરત પાલિકા દ્વારા તહેવારની સિઝનમાં મીઠાઈ અને માવાના સેમ્પલ લઈ તેની ચકાસણી કરવાની કામગીરી કરવામાં આવે છે. પાલિકાની આવી કામગીરી છતાં...
નવી દિલ્હીઃ વિશ્વ થોડા સમય પહેલા જ કોવિડ-19 વાયરસના ભયમાંથી બહાર આવી ગયું હતું પરંતુ હવે બીજા વાયરસે ચિંતા વધારી છે. આ...
ઉજજૈનઃ આજે શુક્રવારે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્વર મંદિરમાં એક ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ મહાકાલ અને ત્રિપુંડના નામની ચડ્ડી પહેરીને દર્શન કરવા પહોંચ્યા હતા....
સુરતઃ કલકત્તાની આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેઈન ડોક્ટરના બળાત્કાર અને હત્યાની આઘાતજનક ઘટનાના સમગ્ર દેશમાં પ્રત્યાઘાત પડ્યા છે. દેશભરમાં ડોક્ટરો આ ઘટનાનો વિરોધ...
*પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ સાથે થયેલી ક્રૂરતા તથા 15મી ઓગસ્ટે હોસ્પિટલમાં ધમાલી ટોળા દ્વારા સબૂતો ગાયબ કરવા કરાયેલી તોડફોડ બાબતે આક્રોશ, SSGમાં...
આઝાદ ભારતમાં વસતા સૌ નાગરિકો ભારતીય હોવાનું ગર્વ રાખવું જોઇએ. અંગ્રેજોની ગુલામીમાંથી આપણાં લડવૈયાઓ મહાત્મા ગાંધીજી-સરદાર વલ્લભભાઇ પટેલ, જવાહરલાલ નહેરૂ, સુભાષચંદ્ર બોઝ,...
દિલ્હીમાં યુપીએસસીના કોચીંગ સેન્ટરમાં દુર્ઘટના બની. આજકાલ જે દુર્ઘટનાઓ બને છે તેમાં નાના બાળકો અને યુવાનોનો ભોગ વધારે લેવાય છે. આ યુપીએસના...