નવી દિલ્હી: દેશભરમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સમાં (Electric scooters) આગ લાગવાની ઘણી ઘટનાઓ બની રહી છે. થોડા મહિના પહેલા ખૂબ જ ધામધૂમથી લોન્ચ કર્યા...
માનવીમાં કોઈ સિધ્ધિ કે સફળતા યા પદનું અહંકાર વધી જાય, ત્યારે માની લેવું કે તેનું પતન નિશ્ચિત જ છે. અહંકારનું પેદા થવું...
સુરત: (Surat) શહેરના નાના વરાછા ખાતે રહેતા અને સારોલીમાં એમ્બ્રોડરીનું ખાતુ ધરાવતા કારખાનેદારે કામ અર્થે કલકત્તાની ટિકિટ (Ticket) બુક કરાવી હતી. બાદમાં...
મનુષ્યનું મન તેનાં સુખ દુ:ખ માટે કારણભૂત બને છે. પુષ્કળ તાપ પડતો હોય પરંતુ વૃક્ષ નીચે કેટલાંય લોકો મીઠી નિંદર લઇ શકે...
અમદાવાદ: ગુજરાત(Gujarat)માં પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ(Hardik Patel) સામે રામોલ(Ramol) પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ સાથે અન્ય પાટીદારો સામે થયેલા વિવિધ કેસો...
ભગવાનશ્રીકૃષ્ણએ દ્વાપરયુગમાં ભૂિમ પર અવતાર ધારણ કરી અનેક બાળલીલા કરી હતી. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાનની બાળલીલાનું વર્ણન વેદવ્યાસજીએ કર્યું છે. વૃંદાવદનમાં અનેક...
મહારાજ જનમેજયનો સર્પયજ્ઞ પરિપૂર્ણ થયો, સંપન્ન થયો. તે સાથે એક બીજી પણ મહાન ઘટના સંપન્ન થઈ. મહારાજ જનમેજયના આ મહાન સર્પયજ્ઞના સમાચાર...
નવી દિલ્હી: મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. દરરોજ તે પ્રેરણાદાયી અને ક્યારેક રસપ્રદ...
ગત તા.15મીને હનુમાન જયંતીના અવસરે ગુજરાતના સૌરાષ્ટ્રમાં મોરબી ખાતે હનુમાનજીની 108’ ઊંચી મૂર્તિનું પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ઓનલાઇન લોકાર્પણ કર્યું હતું. છેલ્લા...
નડિયાદ: ખેડા તાલુકાના કલોલી ગામમાં પરવાનગી વગર ચાલતા ઈંટોના ભઠ્ઠાને લઇને વિવાદ ઉભો થયો છે. ગામમાં ૭૦ થી વધુ ગેરકાયદેસર ભઠ્ઠા ધમધમતા...