SURAT
દાળમાં ફૂગ, રસોડામાં ગંદકી અને એસિડના કેરબા! વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની આર્યાનું મોત, પરિવારના 4 સભ્યો હોસ્પિટલમાં
સુરતના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. રણુજાધામ સોસાયટીમાં રહેતા એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થયા...