National
રતલામ પાસે રાજધાની એક્સપ્રેસમાં ભીષણ આગ, તમામ મુસાફરોનો સુરક્ષિત બચાવ, 8 ટ્રેનોના સમયપત્રક ખોરવાયા
મધ્યપ્રદેશના રતલામ નજીક દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસમાં શનિવારે સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતા મુસાફરોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે,...