National
શ્રાવણના સોમવારે ઉજ્જૈન મહાકાલ મંદિરમાં અફરાતફરી: કરંટ ફેલાવાની અફવા બાદ ભાગદોડ, 13 શ્રદ્ધાળુ ઘાયલ
ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં શ્રાવણ મહિનાના સોમવારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભગવાન મહાકાલ અને વર્ષમાં માત્ર એક જ વાર ખુલતા...