અમદાવાદમાં અકસ્માતનો ભોગ બનેલા એર ઇન્ડિયાના વિમાન વિશે એક ચોંકાવનારી વાત સામે આવી છે. દુર્ઘટના બની તેના ત્રણ મહિના પહેલાં પ્લેનનું મેઈન્ટેનન્સ...
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આજે મંગળવાર સુધીમાં 135 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 101 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા...
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૯૨ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૪૭ મૃતદેહ પરિવારજનો સોંપાયા છે, એવું અમદાવાદ સિવિલ હોસ્પિટલના...
ગુજરાતના એક ડૉક્ટરે 12 જૂને લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ રદ કર્યા પછી પોતાની પત્ની અને પરિવારનો આભાર માન્યા વગર રહી શકતા...
ભરૂચ: અમદાવાદ ખાતે ફ્લાઈટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભરૂચ જિલ્લાના ત્રણ લોકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ભરૂચ શહેરના અલમીના...
વલસાડ: અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં વિમાન જે મેડિકલ સ્ટુડન્ટના મેસ બિલ્ડિંગ ઉપર પડ્યું હતું, તે મેસમાંથી ઘટનાના થોડી મિનિટ અગાઉ નીકળી જતા...
ગાંધીનગર: બંગાળના અખાત પરથી સરકીને અરબ સાગર તરફ આવેલી લો પ્રેશર સિસ્ટમ હવે સક્રિય થઈ છે, ભારે મોટો વ્યાપ ધરાવતી આ સિસ્ટમ...
અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં સેંકડો લોકોના જીવ ગયા. સેંકડો પરિવારોના સપના અને ખુશીઓ બરબાદ થઈ ગઈ. આ અકસ્માતમાં એક પિતા અને તેની...
ભરૂચઃ અમદાવાદ પ્લેન દુર્ઘટના નિર્દોષ પેસેન્જરોના મોત થતા તેના પરિજનો પણ આઘાતમાં સરી ગયા છે. પ્લેન ક્રેશની ઘટના બન્યા બાદ આખું ગુજરાત...
ગુરુવારે બપોરે અમદાવાદના મેઘાણીનગરમાં લંડન જતું એર ઈન્ડિયાનું ડ્રીમલાઈનર 717 પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન...