નવસારી: નડિયાદના સાસરીયાઓએ વિજલપોરની પરિણીતા પાસે 15 લાખ રૂપિયા દહેજ માંગી શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો. તેમજ પતિના અન્ય પુરુષ સાથે અકુદરતી સંબંધો...
અમદાવાદમાં અકસ્માતનો ભોગ બનેલા એર ઇન્ડિયાના વિમાન વિશે એક ચોંકાવનારી વાત સામે આવી છે. દુર્ઘટના બની તેના ત્રણ મહિના પહેલાં પ્લેનનું મેઈન્ટેનન્સ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં જન માનસમાં પ્રચાર-પ્રસાર દ્વારા પ્રાચીનતમ ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન તેમજ...
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આજે મંગળવાર સુધીમાં 135 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 101 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા...
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૯૨ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૪૭ મૃતદેહ પરિવારજનો સોંપાયા છે, એવું અમદાવાદ સિવિલ હોસ્પિટલના...
ગુજરાતના એક ડૉક્ટરે 12 જૂને લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ રદ કર્યા પછી પોતાની પત્ની અને પરિવારનો આભાર માન્યા વગર રહી શકતા...
ભરૂચ: અમદાવાદ ખાતે ફ્લાઈટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભરૂચ જિલ્લાના ત્રણ લોકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ભરૂચ શહેરના અલમીના...
ગુરુવારે તા. 12 જૂન 2025ના ગોઝારા દિવસે અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 171 પ્લેન ક્રેશ થયું. આ પ્લેન મેઘાણીનગરમાં આવેલા બીજે મેડિકલ કોલેજની...
વલસાડ: અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં વિમાન જે મેડિકલ સ્ટુડન્ટના મેસ બિલ્ડિંગ ઉપર પડ્યું હતું, તે મેસમાંથી ઘટનાના થોડી મિનિટ અગાઉ નીકળી જતા...
ગાંધીનગર: બંગાળના અખાત પરથી સરકીને અરબ સાગર તરફ આવેલી લો પ્રેશર સિસ્ટમ હવે સક્રિય થઈ છે, ભારે મોટો વ્યાપ ધરાવતી આ સિસ્ટમ...