આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી 1 ઓગસ્ટથી આમ આદમી...
વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં. 848 ની બિસ્માર હાલત અને વધતા અકસ્માતોને લઇ લોકોમાં ભારે અસંતોષ જોવા...
રાધાકૃષ્ણ સોસાયટી પાસે કરુણ દુર્ઘટના સર્જાઇ સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો: રેઢિયાળ તંત્ર હજુ કેટલા નિર્દોષનો ભોગ લેશે? પાદરામાં રહેતો માસુમ સાયકલ લઈને...
વલસાડ: વલસાડ શાકભાજી માર્કેટના સ્થાળાંતરનો મુદ્દો ટલ્લે ચઢ્યો છે. જેના માટે બે જુથો રોજ નવા નવા મુદ્દા લાવી વહીવટી તંત્રને રજૂઆત કરી...
વલસાડ: વલસાડ સ્પેશ્યલ ઓપરેશન ગૃપ (SOG) દ્વારા વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાનો ૬.૦૩૯ કિલોગ્રામ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ...
વલસાડઃ વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગે સમગ્ર જિલ્લામાં સપાટો બોલાવી દીધો છે. પાછલા મહિનામાં તેમના દ્વારા જિલ્લાની 42 જેટલી દુકાનોમાં તપાસ હાથ...
ગાંધીનગર: સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને તેમના રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી ‘સનદ’ વિના મૂલ્યે અપાશે .રાજ્યના ગ્રામીણ વિસ્તારોના મિલકત...
સાપુતારા, નવસારી: ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્યની વચ્ચે નદી નાળાં, ઝરણાં અને નાના-મોટા જળધોધનો લ્હાવો માણવા માટે હાલમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી...
વ્યારા : સોનગઢમાં ઐતિહાસિક, પુરાણમાં સ્થાન મેળવનાર પ્રવાસધામ તરીકે વિકસેલું દોણનાં જંગલમાં વર્ષોથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલા ભગવાન ભોલેનાથનાં ગૌમુખ...
આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટ...