અજિત પવારના ખાનગી ચાર્ટર પ્લેન લિયરજેટ 45 ના દુર્ઘટનામાં માત્ર એક વરિષ્ઠ નેતાનો જ જીવ ગયો ન હતો પરંતુ ભારતીય કોર્પોરેટ ઉડ્ડયનના...
મંગળવારે મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનામાર્ગના સરબલ વિસ્તારમાં એક વિશાળ હિમપ્રપાત થયો. વિનાશક બરફના તોફાને આ વિસ્તારના અનેક ઘરોને...
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. આજે તા. 28 જાન્યુઆરીને બુધવારે સવારે બારામતીમાં લેન્ડિંગ કરતી વખતે તેમનું વિમાન...
કિન્નર અખાડાએ શ્રીમયી મમતાનંદ ગિરી (મમતા કુલકર્ણી)ને શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર ટિપ્પણી કરવા બદલ હાંકી કાઢ્યા છે. કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર ડૉ....
2026નો પુરુષ T20 વર્લ્ડ કપ આવતા મહિને શરૂ થવાનો છે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી રમાશે. આ સમયગાળા દરમિયાન ભારતીય...
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા જારી કરાયેલા નવા ભેદભાવ વિરોધી નિયમોએ દેશના શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા જગાવી છે. દિલ્હીની વિવિધ કોલેજોમાં વિદ્યાર્થીઓ દ્વારા...
આજે હિમાચલ પ્રદેશના મોટાભાગના ભાગોમાં વરસાદ અને બરફવર્ષાની થઈ રહી છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા ફરી શરૂ થઈ ગઈ છે. ઘણા વિસ્તારોમાં ભારે...
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) થયો છે. આ મેગા કરારની આજે નવી દિલ્હીમાં આયોજિત ભારત-EU સમિટ દરમિયાન...
દેશની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીને લગતા નવા નિયમનના અમલીકરણથી રાજકારણ ગરમાયું છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ નવા નિયમો “ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને...
પ્રયાગરાજ માઘ મેળામાં પાંચ દિવસથી ધરણા પર રહેલા અવિમુક્તેશ્વરાનંદની તબિયત વધુ ખરાબ થઈ ગઈ છે. તેમને ખૂબ તાવ છે. શિષ્યોએ અહેવાલ આપ્યો...