નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસની (Republic Day) પરેડ 2024નું ઉદ્ઘાટન (Inauguration) દર વર્ષની જેમ ભારતીય સેનાની માર્ચિંગ ટુકડી (Marching Troop) દ્વારા કરવામાં આવશે...
નવી દિલ્હી: તેલંગાણાના (Telangana) ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ સરકારી અધિકારી પાસેથી લગભગ 100 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. એસીબીના અધિકારીઓએ...
નવી દિલ્હી: સોમવારે અયોધ્યામાં (Ayodhya) રામલલ્લાના અભિષેકના લીધે જ્યાં હિન્દુ રાષ્ટ્રોમાં રામોત્સવનો માહોલ છે ત્યાં બીજી તરફ મુસ્લિમ દેશોના પેટમાં ચૂંક ઉપડી...
પટનાઃ (Patna) બિહારના પૂર્વ મુખ્યમંત્રી (CM) કર્પૂરી ઠાકુરને ભારત રત્ન (Bharat Ratna) આપવામાં આવશે. કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવશે....
અયોધ્યા: (Ayodhya) રામ મંદિરમાં (Ram Temple) ભારે ભીડને જોતા અયોધ્યા જતી યુપી રોડવેઝની તમામ બસોને (Bus) રોકી દેવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના...
નવી દિલ્હી: બિહારમાં (Bihar) રાજકીય (Politics) હલચલ મચી ગઈ છે. મુખ્યપ્રધાન નીતિશ કુમાર (BiharCMNitishKumar) મંગળવારે અચાનક બિહારના રાજ્યપાલને (Bihar Governor) મળવા રાજભવન...
અયોધ્યા: પ્રભુ શ્રી રામની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ ગઈકાલે તા. 22 જાન્યુઆરીના રોજથી રામલલાના દર્શન માટે મંદિરને (Temple) જાહેર જનતા માટે ખુલ્લું...
અયોધ્યામાં (Ayodhya) 6 દિવસની ધાર્મિક વિધિઓ પછી ભગવાન રામલલાની સોમવારે 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. આરએસએસના વડા મોહન ભાગવત, પીએમ...
અયોધ્યા: અયોધ્યામાં જીવન અભિષેક વિધિ પૂર્ણ થઈ ગઈ છે અને તેની સાથે જ લોકોની વર્ષો જૂની રાહ પણ સમાપ્ત થઈ ગઈ છે....
અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) રામલલાના આગમનની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આજે રામલલા વર્ષો બાદ ફરી પોતાના જન્મ સ્થળે (Birth Place) બિરાજમાન...