રાજસ્થાન: રાજસ્થાન(Rajasthan)ના ઉદયપુર(Udaipur)માં કનૈયાલાલ હત્યા(Murder) કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ઉદયપુરમાં 28 જૂને રિયાઝ અને ગૌસ મોહમ્મદે દરજી કન્હૈયાલાલનું ગળું કાપીને...
અમદાવાદ: શુક્રવારે અમદાવાદ (Ahmedabad) ખાતેના જગન્નાથ મંદિરે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાનો (Rathyatra) પ્રારંભ કરાવ્યો હતો, આ સાથે જ...
અમદાવાદ: કોરોના કાળ પછી આજે બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારે મુખ્યમંત્રી...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharastra) રાજકારણમાં ચાલી રહેલ રાજકીય ઉથલપાથલનો આખરે ગુરુવારે (Thursday) અંત આવ્યો હતો. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેએ ગુરુવારે શપથ...
મુંબઈ: હવે મહારાષ્ટ્રનાં નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે બનશે. આજે સાંજે 7 વાગ્યે જ શપથ ગ્રહણ સમારોહ યોજાશે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા...
મહારાષ્ટ્ર: સુપ્રીમ કોર્ટના ફલોર ટેસ્ટના આદેશ પછી ઉદ્ઘવ ઠાકરેએ ફેસબુક લાઈવ દ્વારા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમણે...
રાજસ્થાન: ઉદયપુર(Udaipur)માં દુકાન(Shop)માં ગ્રાહકના સ્વાંગમાં પ્રવેશી દરજી(Tailor)નું ગળું કાપી ક્રુરતાથી હત્યા(Murder)ની ઘટનાએ આખાય દેશને હમચચાવી દીધું છે. ઈસ્લામ(Islam)નો બદલો લેવાનો દાવો કરનારા...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના રાજકીય ડ્રામામાં વધુ એક ટ્વીસ્ટ આવ્યું છે. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેના નેતૃત્વમાં સુપ્રીમ...
અમદાવાદ: (Ahmedabad) ગુજરાતમાં 2022માં થયેલા કોમી રમખાણો (Riots) મામલે વધુ એક ટ્વીસ્ટ આવ્યું છે. તિસ્તા સેતલવાડની (Tista Shetalwad) ગુજરાત ATSએ મુંબઈથી ધરપકડ કરી...
મહારાષ્ટ્રમાં આજે પણ પોલીટીકલ ડ્રામા ચાલુ છે. ઘણા વધુ ધારાસભ્યો શિંદે જૂથમાં જોડાયા છે. મળતી માહિતી મુજબ શિંદે સાથે 49 એમએલએ જોડાયા...