National
મુશળધાર વરસાદથી મુંબઈમાં જનજીવન ખોરવાયું, માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી દિલ્હી-એનસીઆરમાં પણ વરસાદની આગાહી
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રસ્તાઓ જળબંબાકાર...