દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ વિસ્ફોટની તપાસની કમાન હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ સંભાળી લીધી છે. ગૃહ મંત્રાલયે આ કેસ NIAને...
દિલ્હી વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને મળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીની LNJP હોસ્પિટલમાં પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભૂટાનથી દિલ્હી પરત ફર્યા....
છેલ્લાં કેટલાંક દિવસમાં અલગ અલગ ઠેકાણેથી એમોનિયમ નાઈટ્રેટ અને વિસ્ફોટકો સાથે ઝડપાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આતંકવાદીઓ રામ મંદિર અને...
ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે ટીમ ઈન્ડિયાનો માર્ગ હવે ડોમેસ્ટિક મેચો પરથી થઈને પસાર...
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ કાર બ્લાસ્ટને હવે 36 કલાકથી વધુ સમય વીતી ગયો છે પરંતુ તપાસ એજન્સીઓ હજુ કેટલાંસ પ્રશ્નોના...
રાજકીય દાનના બહાને બ્લેક મનીને વ્હાઈટમાં ફેરવાતા હોવાની આશંકાને પગલે આવકવેરા વિભાગ દ્વારા ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય વિઠ્ઠલભાઈ ગજેરા પર...
ગુજરાતના ભરૂચ જિલ્લાના સાઇખા GIDC માં મંગળવારે મોડી રાત્રે એક ફાર્મા કંપનીમાં થયેલા વિસ્ફોટથી હાહાકાર મચી ગયો. વિશાલ ફાર્મા કેમિકલ કંપનીના બોઇલરમાં...
સોમવારે તા. 10 નવેમ્બરની સાંજે 6:52 વાગ્યે રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા આતંકવાદી વિસ્ફોટના નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી...
જ્યોર્જિયામાં તુર્કી વાયુસેનાનું કાર્ગો વિમાન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં 20 લોકોના મોતની આશંકા છે. તુર્કીની રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે...
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ ઝડપથી આગળ વધી રહી છે. પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે...