National
જ્ઞાનવાપી કેસ: અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, વ્યાસજીના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે
પ્રયાગરાજ: અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) વ્યાસજી ભોંયરામાં પૂજાને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી છે અને...