બિલ્ડર મનોજ અગ્રવાલ તથા આર્કિટેક હિતેશ ચોકસીએ માફી માગી : જિનાલય ટ્રસ્ટી મંડળ તથા બિલ્ડર વચ્ચે એમઓયુ પણ કરવામાં આવશે : (...
બિહાર વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. તેમણે પોતાના ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દીધી છે. બુધવારે રાષ્ટ્રીય જનતા...
T20 વર્લ્ડ કપનું આગામી સંસ્કરણ 2026 માં ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાશે. આ મેગા ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે....
સોનાના ભાવ સતત 15મા દિવસે પણ વધ્યા. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર સોનુ આજે 16 ઓક્ટોબરે ₹757 વધીને ₹1,27,471 ની...
યુવકે પ્રેમમાં ફસાવી લગ્ન કર્યા બાદ વિદેશ લઇ જવાનું બહાને રૂ.15 લાખ ખંખેર્યાંતાંત્રિક વિધિની વાત કોઇને કહીશ તો ન્યુડ ફોટા-વીડિયો વાયરલ કરી...
( પ્રતિનિધી )વડોદરા,તા.16 દીપાવલીના તહેવારોને લઈ દૂર દૂરથી પેટિયું રળવા આવતા શ્રમજીવીઓ સહિતના વિવિધ વર્ગના લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે....
કર્ણાટક સરકારે સરકારી શાળા અને કોલેજ કેમ્પસમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની પ્રવૃત્તિઓને રોકવા માટે નિયમો લાવવાનો નિર્ણય લીધો છે. રાજ્ય મંત્રી...
મંગલ પાંડે રોડ પર અગોરા ગ્રુપની અવળચંડાઈ સામે પાલિકા ફરી નતમસ્તક, સામી દિવાળીએ ગરીબોના લારી ગલ્લાના દબાણો દૂર કરાવતા પાલિકા કમિશનરમાં આ...
ભારતીય ડાબોડી બેટ્સમેન અભિષેક શર્માને ICC દ્વારા સપ્ટેમ્બર માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ એનાયત કરવામાં આવ્યો છે. ગયા મહિને T20 એશિયા...
કેનેડામાં પ્રખ્યાત હાસ્ય કલાકાર કપિલ શર્માના કેપ્સ કાફેને ફરી એકવાર નિશાન બનાવવામાં આવ્યું છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે....
ઓવરટેક કરવા જતાં મહિલા ગંભીર રીતે ઘાયલ ઓવરટેક કરવાની લ્હાયમાં કાબૂ ગુમાવ્યો, સ્પીડમાં આવેલી મહિલા બીજા વાહન સાથે અથડાઈ; ટોળાએ ભેગા થઈ...
ભારતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી હતી કે ભારત રશિયા પાસેથી...
ગુરુવારે (૧૬ ઓક્ટોબર) છત્તીસગઢમાં ૧૭૦ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, જેનાથી અબુઝહમાદ અને ઉત્તર બસ્તર નક્સલમુક્ત બન્યા. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે બુધવારે મહારાષ્ટ્રમાં...
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે સાધનો અને મટિરિયલ સપ્લાય કરતી કંપનીઓને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હવે રેલવેમાં...
દિવાળીના તહેવાર દરમિયાન સચિન જીઆઈડીસીમાં મીની વેકેશન રહેશે. દિવાળીની સાંજથી આગામી લાભપાંચમ સુધી તમામ ઉદ્યોગો બંધ રહેશે ત્યારે બંધ કારખાનાઓની સુરક્ષા માટે...
રાજ્યમાં મંત્રી મંડળના વિસ્તરણનો ધમધમાટ ચાલી રહ્યો છે. વર્તમાન મંત્રીઓએ મુખ્યમંત્રીને રાજીનામા સોંપી દીધા છે. દરમિયાન નવા મંત્રી મંડળના શપથ સમારોહના ઈન્વિટેશન...
રાજ્ય સરકારમાં મંત્રી મંડળના વિસ્તરણની ચાલતી ચર્ચા વચ્ચે મોટું અપડેટ આવ્યું છે. આજે ગુરુવારે તા. 16 ઓક્ટોબરની બપોરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
ગ્રામજનોને દિવાળીમાં ઘરે બેઠા તેલની રેલમછેલ થતા જે મળ્યું તે સાધનમાં ભરવા લાગ્યા ખેડા જિલ્લાના રાધવાણજ ગામ નજીક નેશનલ હાઇવે-47 પર આજે...
સ્વર્ગસ્થ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી વાય. પૂરન કુમારે આત્મહત્યાના થોડા સમય પહેલા વકીલો સાથે વાત કરી હતી. તેમના કોલ રેકોર્ડમાં આ...
દિવાળી ટાણે બાળકો સહિત અનેક બીમાર, પીળાશ પડતા પાણીની ફરિયાદ છતાં તંત્ર નિષ્ક્રિય; ગુસ્સે ભરાયેલા લોકોએ અધિકારીને ઘેરી વળી ઉગ્ર રજૂઆત કરી....
જૂનમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનના પાઇલટ-ઇન-કમાન્ડ સ્વર્ગસ્થ કેપ્ટન સુમિત સભરવાલના પિતાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરીને આ અકસ્માતની નિષ્પક્ષ, પારદર્શક અને...
બહુજન સમાજ પાર્ટીએ બિહારની બધી 243 બેઠકો પર ચૂંટણી લડવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો છે. 90 ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી...
બંધ પડેલા પ્રોજેક્ટ્સને પુનઃજીવિત કરાશે: PPP મોડલ અને ડ્રો સિસ્ટમથી પારદર્શક રીતે થશે ફાળવણી 3 મહિનામાં 3,500થી વધુ આવાસ તૈયાર કરાશે: VMCએ...
દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈબીજ સાથે પૂર્ણ થાય છે. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી, દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા...
બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાની પ્રેગ્નન્સીની અફવાઓ ફરી ચર્ચામાં આવી છે. તાજેતરમાં સોનાક્ષી અને પતિ ઝહીરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ...
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુંબઇ નેશનલ સ્ટોક એક્ષ્ચેજ ખાતે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બેલ રીંગિંગ કરીને મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં લીસ્ટિંગ કરાવ્યું...
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી પહેલા સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી પોસ્ટ શેર કરી છે ,...
ઉત્તરાખંડમાં ધાર્મિક યાત્રાળુઓ માટે મોટી ખુશખબર છે. હવે કેદારનાથ ધામની મુશ્કેલ ચઢાણ યાત્રા વધુ સરળ બનવાની છે. સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપવે બનાવવાની...
સુરતમાં નવી ઉજાસ જેવી પહેલ “હિરાબાના નામે ખમકાર” અભિયાન દ્વારા નબળી આર્થિક સ્થિતિ ધરાવતી દીકરીઓને શાળા ફી, પુસ્તકો અને યુનિફોર્મ માટે મદદ...
રાજ્યમાં મંત્રી મંડળના વિસ્તરણનો ગણગણાટ છેલ્લાં કેટલાંય સમયથી ચાલી રહ્યો હતો. હવે મંત્રી મંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. આવતીકાલે તા....
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
બિલ્ડર મનોજ અગ્રવાલ તથા આર્કિટેક હિતેશ ચોકસીએ માફી માગી :
જિનાલય ટ્રસ્ટી મંડળ તથા બિલ્ડર વચ્ચે એમઓયુ પણ કરવામાં આવશે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.16
શહેરની મધ્યમાં માંડવી પાસે મહેતા પોળની બાજુમાં નેમીનાથ ભગવાનના જૈન દેરાસરની પ્રતિષ્ઠા વડોદરાના પનોતા પુત્ર એવા દિગ્ગજ આચાર્ય વલ્લભસૂરી મહારાજે કરી હતી. આ દેરાસરની બાજુમાં બાંધકામ મનોજ અગ્રવાલ નામના બિલ્ડરે જેસીબીથી તોડતા જિનાલયની દીવાલ પણ તોડી પાડી હતી તથા પેરાફીટ દિવાલ તોડી નાખી હતી. જેના કારણે જૈન સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જિનાલયને નુકસાન પહોંચતા જૈન સમાજ આક્રમક બનતા જોઈ બિલ્ડર મનોજ અગ્રવાલ તથા આર્કિટેક હિતેશ ચોકસી દોડી આવ્યા હતા અને જૈન અગ્રણીઓ નરેશભાઈ પારેખ, વકીલ નિરજ જૈન, યુનિવર્સિટીના પુર્વ સેનેટ સભ્ય દીપક શાહ, જૈન કોર્પોરેટર રાખીબેન શાહ, રાજાભાઈ જૈન, વકીલ રોહિત ભાવસાર અનિલ શાહ,અમિત સાલેચા સહિતના જૈન અગ્રણીઓ સાથે વાટાઘાટો કરી હતી. અને તુરત રિસ્ટોરેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જિનાલય ટ્રસ્ટી મંડળ તથા બિલ્ડર વચ્ચે એમઓયુ પણ કરવામાં આવશે. અને આવતા અઠવાડિયે સમીક્ષા બેઠક કરવાનું પણ નક્કી કરાયું છે એમ નેમિનાથ જીનાલયના ટ્રસ્ટી નરેશભાઈ પારેખે જણાવ્યું હતું.