સાંભળવામાં આવ્યું છે કે ટપોરીઓ પાંચ- પાંચ હજારના ચપ્પુઓ રાખે છે. એનાથી પણ વધારે કિંમતના ચપ્પુઓ વેચાય છે અને બદમાશો, ટપોરીઓ, લુખ્ખાઓ...
૨૦૨૫ ની વિધાનસભા ચૂંટણીમાં NDA ના પ્રચંડ વિજયમાં મહિલા મતદારોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બિહારના ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર, મહિલાઓએ પુરુષો કરતાં વધુ...
વડોદરા એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય નોન-શિડ્યુલ્ડ ચાર્ટર્ડ ફ્લાઇટનું સંચાલન : ( પ્રતિનિધી )વડોદરા,તા.16 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વડોદરા એરપોર્ટ પર આજે વડોદરા...
2025 બિહાર ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) રાજ્યમાં સરકાર બનાવશે. જોકે...
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIA એ રવિવારે દિલ્હીથી આતંકવાદી ઉમરના સહયોગી આમિર રશીદ અલીની ધરપકડ કરી. તેણે ઉમર સાથે મળીને દિલ્હી બ્લાસ્ટનું કાવતરું...
મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 20 નવેમ્બરના રોજ પટનાના ગાંધી મેદાનમાં યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી...
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રથમ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું શિલાન્યાસ વડોદરા : શહેરના પશ્ચિમ વિસ્તારમાં રમતગમતની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે વડોદરા અર્બન ડેવલપમેન્ટ...
વિશ્વામિત્રી વિસ્તારના સમાજના લોકો એકત્ર થયા, કોર્પોરેશન વિરુદ્ધ વિરોધ કાર્યક્રમ યોજાયો સ્મશાનમાં પાણી, લાકડું, છાણાં અને રસ્તાની તાત્કાલિક સુવિધા આપવા માગ વડોદરા:...
ઘરે ઘરે લોકો ઝાડા ઉલટીના રોગની ચપેટમાં આવી ગયા હોવાના આક્ષેપ : ચોખ્ખુ પાણી નહિ મળે તો ડ્રેનેજ મિશ્રિત પાણી અધિકારીઓને પીવડાવવા...
જમ્મુ અને કાશ્મીર પોલીસે દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા આતંકવાદી ડૉ. ઉમર નબી સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓની અટકાયત કરી છે. પૂછપરછ...
એક સપ્તાહમાં ગાય સંબંધિત ત્રીજો અકસ્માત; અગાઉ બાઇક સવારનું સ્થળ પર જ મોત, છૂટા પશુઓની સમસ્યા ઉગ્ર બની વડોદરા: વડોદરા શહેરમાં રસ્તા...
વડોદરા તા.16હરણી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવક તથા તેના મિત્ર તેમજ સગા સંબંધીઓને સસ્તામાં ગોલ્ડ અપાવવાનું કહીને ઠગે રૂપિયા...
ત્રણ દિવસમાં પાંચથી વધુને બચકા ભરતા લોકોમાં ફફડાટ :વનવિભાગની ટીમની રેસ્ક્યુની કામગીરી દરમિયાન પણ બે વ્યક્તિ પર કપિરાજનો હુમલો : ( પ્રતિનિધિ...
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોના એક દિવસ પછી લાલુ યાદવના પરિવારમાં તિરાડ સ્પષ્ટ થઈ ગઈ છે. તેમની પુત્રી રોહિણી આચાર્યએ માત્ર રાજકારણ છોડવાનો...
બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનના ખરાબ પ્રદર્શન બાદ ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં તિરાડ પડવા લાગી છે. પહેલા તેમના મોટા પુત્ર તેજ...
અમેરિકાના પાડોશી દેશ મેક્સિકોમાં પણ હવે Gen Z યુવાનો દ્વારા આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું છે. ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગુસ્સે...
કોલકાતા ટેસ્ટમાં ભારતને દક્ષિણ આફ્રિકા સામે 30 રનથી હારનો સામનો કરવો પડ્યો. 15 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે ટીમ દક્ષિણ આફ્રિકા...
છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 15 લાખના ઈનામવાળા સ્નાઈપર સહિત ત્રણ માઓવાદીઓ માર્યા ગયા. તેમજ ઘટનાસ્થળેથી ભારે...
વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનની હાર પછી લાલુ યાદવના પરિવારના અંદર તણાવો બહાર આવી રહ્યા છે. હવે લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ ગંભીર...
( પ્રતિનિધી )વડોદરા,તા.16 વડોદરા શહેરના મુજમહુડા વિસ્તારમાં એક રહીશના ઘરના પાછળના ભાગે મહાકાય મગર આવી ચડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.બનાવની જાણ કરતા...
વડોદરા : વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં પીજીમાં રહેતાપારુલ યુની.માં અભ્યાસ કરતા જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીનો મૃતદેહ રૂમમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે....
રાજસ્થાનના જોધપુર-બાલેસર હાઇવે પર આજ રોજ વહેલી સવારે ભયાનક રોડ અકસ્માત થયો. રામદેવરા દર્શન કરવા જઈ રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓના ટેમ્પો ટ્રેલર સાથે...
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આજ રોજ વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. ફોર્ચ્યુનર કાર અને રેતી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે થયેલી ટક્કરમાં પાંચ...
ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં બિલ્લી મારકુંડી ખનન ક્ષેત્રમાં ગત રોજ શનિવારે મોટી દુર્ઘટના બની હતી. ખાણ ધસી પડતાં 18 મજૂરો દટાયા. જેમાંથી 3ના...
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં પોલીસને મહત્વના પુરાવા મળ્યા છે. ઘટના સ્થળેથી 9mm-કેલિબરના ત્રણ કારતૂસ મળ્યાં છે. જ્યારે...
પ્રતિનિધિ વડોદરા તા.15સોશિયલ મીડિયા પરથી મિત્રતા કેળવ્યાં બાદ યુવકે યુવતીને મળવા માટે બોલાવી હતી. ત્યારે નશિલો પદાર્થ કોલ્ડ્રિંક્સમાં ભેળવી પીવડાવી દીધા બાદ...
બગડેલા રસ્તા અને વેચાઈ રહેલા ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો મુદ્દે ધારાસભ્યની ટકોર : માત્ર બે ધારાસભ્ય હાજર રહેતા સંકલન બેઠકની અસરકારકતા ઉપર સવાલ...
સીબીએસઈએ એડવાઈઝરી જાહેર કરી સ્કૂલોને, વાલીઓને ચેતવા નિર્દેશ આપ્યા : નકલી પુસ્તકો શિક્ષણમાં મૂંઝવણ અને ગેરસમજ પેદા કરી શકે તેથી, બોર્ડે આ...
બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે શાંતિ રથનું આગમન થયું*‘બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ’ પ્રોજેક્ટ અંતર્ગત આંતરિક શાંતિનો ઈશ્વરીય સંદેશ આપતું રથયાત્રા અભિયાન*વડોદરા ભાજપ પ્રમુખ...
પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા સંજય ખાનના પત્ની ઝરીન ખાનનું 7 નવેમ્બર, 2025 ના રોજ 81 વર્ષની વયે અવસાન થયું હતું. તે દિવસે હિન્દુ...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
સાંભળવામાં આવ્યું છે કે ટપોરીઓ પાંચ- પાંચ હજારના ચપ્પુઓ રાખે છે. એનાથી પણ વધારે કિંમતના ચપ્પુઓ વેચાય છે અને બદમાશો, ટપોરીઓ, લુખ્ખાઓ અને અન્ય અસામાજિક તત્ત્વો, એવા ચપ્પુઓ પોતાની પાસે રાખે છે, જરાક કારણસર સામેની વ્યકિતને, એવા મોંઘા ચપ્પુઓ ધરબી દઈને મોતને ઘાટ ઉતારી દેવાના કિસ્સાઓ વ્યાપકપણે બનતા રહેતા હોય છે. ટપોરીઓની બાઈકને, બીજા કોઈ વાહન એટલામાં તો ચાલકની ગાડીનું પૈડુ અટકી જાય પેલા લુખ્ખાઓ ચપ્પુ વડે બસ આડેધડ ઘા મારીને ભાગી જતા હોય છે.
જાણે કે મોંઘા ચપ્પુ વડે અન્યનું સસ્તું લોહી વહેવડાવવામાં એમને જંગલી આનંદ આવતો હોય છે. આવા ચપ્પુ રાખનારાઓને પકડવાનું કામ પણ સરળ નથી હોતું. હવે જો પોલિસ ખાતું આવાં ચપ્પાંઓ ઉપર પાબંધી મૂકે તો કંઈક અંશે ચપ્પાબાજીઓ ઓછી થાય. ચપ્પા રાખનારાઓને શંકાને આધારે પોલિસ પકડે અને તાત્કાલિક ધોરણે જેલભેગા કરે તો, નજીવી બાબતે ચપ્પાઓથી થતી હત્યાઓ જરૂર ઘટે એમ રાજ્યના ગૃહ વિભાગને વિનંતી કરીએ છીએ કે ‘‘ચપ્પા પાબંધી’’ લાવો.
કતારગામ, સુરત- બાબુભાઈ નાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શુભ કાર્યો માટે શ્રેષ્ઠ
વસંત પંચમી એટલે ઋતુરાજ વસંતની પધરામણી. વસંત પંચમી તો પ્રકૃતિ-સુંદરીનું યૌવન છે. વસંત પંચમીને શ્રી પંચમી પણ કહે છે. શ્રી એટલે શોભા-સૌંદર્ય- શુભ લક્ષ્મી વિગેરે. તેથી શ્રી પંચમીનો અર્થ યાદ સૌંદર્ય સમૃદ્ધિ-સંપન્ન શુભ પંચમી આ દિવસે કોઈ પણ સારાં કામ મુહૂર્ત જોયા વગર થાય છે. ખાસ કરીને ગૃહપ્રવેશ તથા સમૂહલગ્ન વધારે હોય છે. વસંત પંચમીથી વસંતઋતુ દરમિયાન ઉજવાતા વસંતોત્સવ દ્વારા આખરે વૃક્ષ વનસ્પતિઓની પૂજા દ્વારા માનવસૃષ્ટિને પ્રાકૃતિક પર્યાવરણની જાળવણી કરવાનો પ્રયોગ અપાયો છે. પ્રકૃતિ-પૂજા તો છેક વેદકાળથી થતી આવી છે. એવી પૂજા આપણે નિરંતર કરતાં રહીએ તો પ્રકૃતિ દેવી પણ હંમેશા આપણા ઉપર પ્રસન્નતા વરસાવે. પાનખર પણ વસંત અને દુ:ખ પછી સુખ આવશે જ એવો આશાવાદ પણ હંમેશા રાખીએ.
મહેશ આઈ. ડોક્ટર – સુરત– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.