બોલીવુડના લોકપ્રિય અભિનેતા ગોવિંદાની તબિયત બગડતા ગઈકાલે તા. 11 નવેમ્બર રાત્રે તેમને મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે આજે...
સોમવારે સાંજે દિલ્હીના લાલ કિસ્સા નજીક મેટ્રો સ્ટેશનના ગેટ નં. 1ની સામે કારમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ...
જમ્મુ અને કાશ્મીર પોલીસે આજે બુધવારે તા. 12 નવેમ્બરના રોજ હરિયાણાના ફરીદાબાદની એક યુનિવર્સિટીમાંથી કાર્યરત ‘વ્હાઇટ-કોલર’ આતંકવાદી મોડ્યુલના સંબંધમાં હરિયાણાથી એક મૌલવીને...
એસએસજીના પહેલા માળે બારીમાંથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા લાંબા સમયથી ઓર્થોપેડિક વિભાગમાં સારવાર ચાલતી હતી વડોદરા: શહેરની સયાજી...
ગોરવા-નિઝામપુરામાં ભીક્ષાવૃતિ કરતો દેખાયો તો તને તથા તારા ગુરુને મારી નાખીશુ તેવી ધમકી ઇજાગ્રસ્ત થયેલા રોશની કુંવરને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયોપ્રતિનિધિ...
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ વિસ્ફોટની તપાસની કમાન હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ સંભાળી લીધી છે. ગૃહ મંત્રાલયે આ કેસ NIAને...
દિલ્હી વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને મળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીની LNJP હોસ્પિટલમાં પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભૂટાનથી દિલ્હી પરત ફર્યા....
કવાંટ : છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામે ડોન બોસ્કો શાળામાં તમામ ધર્મના બાળકો અભ્યાસ કરે છે આજરોજ શાળાના સંચાલકો દ્વારા શાળામાં આનંદ મેળાનું...
છેલ્લાં કેટલાંક દિવસમાં અલગ અલગ ઠેકાણેથી એમોનિયમ નાઈટ્રેટ અને વિસ્ફોટકો સાથે ઝડપાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આતંકવાદીઓ રામ મંદિર અને...
ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે ટીમ ઈન્ડિયાનો માર્ગ હવે ડોમેસ્ટિક મેચો પરથી થઈને પસાર...
૨૦૧૪માં ભાજપના મોરચાની સરકાર સત્તા પર આવી તે પછી તેણે દાવો કર્યો હતો કે યુપીએના રાજમાં આતંકવાદીઓ છેક મુંબઈ અને દિલ્હી જેવાં...
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ કાર બ્લાસ્ટને હવે 36 કલાકથી વધુ સમય વીતી ગયો છે પરંતુ તપાસ એજન્સીઓ હજુ કેટલાંસ પ્રશ્નોના...
રાજકીય દાનના બહાને બ્લેક મનીને વ્હાઈટમાં ફેરવાતા હોવાની આશંકાને પગલે આવકવેરા વિભાગ દ્વારા ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય વિઠ્ઠલભાઈ ગજેરા પર...
ગુજરાતના ભરૂચ જિલ્લાના સાઇખા GIDC માં મંગળવારે મોડી રાત્રે એક ફાર્મા કંપનીમાં થયેલા વિસ્ફોટથી હાહાકાર મચી ગયો. વિશાલ ફાર્મા કેમિકલ કંપનીના બોઇલરમાં...
સોમવારે તા. 10 નવેમ્બરની સાંજે 6:52 વાગ્યે રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા આતંકવાદી વિસ્ફોટના નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી...
જ્યોર્જિયામાં તુર્કી વાયુસેનાનું કાર્ગો વિમાન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં 20 લોકોના મોતની આશંકા છે. તુર્કીની રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે...
ભારતીય બેન્કોમાં વિદેશી રોકાણકારો બિન્દાસ રોકાણ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષના આ ટ્રેન્ડમાં જંગી પ્રમાણમાં વિદેશી મૂડી ભારતીય બેન્કોમાં ઇન્વેસ્ટ થઈ...
બોટ (boAt)બજારમાં એવી ઘણી ઉત્કૃષ્ટ બ્રાન્ડ્સ છે કે જે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો જેવા કે હેડફોન્સ, ઈયરફોન્સ, સ્પીકર્સ, ટ્રાવેલ ચાર્જર અને પ્રીમિયમ કેબલ્સ ઓફર...
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ ઝડપથી આગળ વધી રહી છે. પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે...
નાનપણમાં અંગ્રેજીમાં એક પાઠ આવતો હતો. કદાચ કોઈ અંગ્રેજી લેખિકાનો લખેલો નિબંધ હતો. તેમાં જણાવવામાં આવેલું કે ભારતના લોકો, ખાસ કરીને હિન્દુ...
બોલિવૂડના લોકપ્રિય અભિનેતા ગોવિંદાની તબિયત અચાનક બગડતાં ગઈ કાલે તા.11 નવેમ્બર મંગળવારે મોડી રાત્રે તેમને મુંબઈની ક્રિટિકેર એશિયા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...
અમને ચોમાસામાંય પીવાના પાણીની તકલીફ પડે ને શિયાળો ઉતરતા અમારૂ તળાવ સુકાય ત્યારેય પીવાના પાણીની જબ્બર તકલીફ પડે.” આદિવાસી વિસ્તારમાં ઉનાળામાં પાણીની...
તમે ક્યારેય વિચાર્યું છે કે AI માણસની કેટલી નોકરીઓ ખાઈ જશે?તમે આંકડો જાણીને ચોંકી જશો. AIના કારણે આગામી સમયમાં 30 કરોડ નોકરીઓ...
ધનતેરસને દિવસે નવું ઝાડુ લેવાનું, નાનકડું ઝાડુ પૂજામાં મુકવાનું આ બધા માન્યતા અને પરંપરાનું ઘણા ઘરોમાં પાલન થાય છે. પૂજા પણ પોતાના...
ભારત સરકારે આઝાદીના અમૃત વર્ષે નવી શૌક્ષણિક નિતિને સાંકળી શાળા-મહાશાળામાં ભણતર માટે આધારભૂત બદલાવની જાહેરાત કરી છે. બાળ કેળવણીકાર ગીજુભાઈ જેને યુનિવર્સિટી...
ન્યૂયોર્ક શહેર વૈશ્વિક સંપત્તિનું પ્રતિક છે. તેનું વાર્ષિક બજેટ હાલમાં 115 અબજ ડોલર છે – જે નોર્વે, આયર્લેન્ડ અને પોર્ટુગલના બજેટની બરાબર...
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે છેલ્લા કેટલાક દિવસોથી ચાહકોમાં ચિંતા ફેલાઈ હતી. જોકે હવે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થતાં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી...
ચિંતા અને ચિંતનમાં ઘણો તફાવત છે. ચિંતા એટલે સામાજીક, આર્થિક, રાજકીય, ધાર્મિક, સાહિત્યિક બાબતો વિશે ચિંતા કરવી. જ્યારે ચિંતન એટલે કોઇપણ બાબતો,...
ટેરિફ એ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો બહુ પ્રિય શબ્દ છે. તેમણે અનેક દેશો પર એક યા બીજા બહાને આકરા ટેરિફ એટલે કે...
ગુજરાતીમાં કહેવત છે કે, “અતિથિ દેવો ભવ:” પરંતુ જો કોઈવાર અણધાર્યો અજાણ્યો મહેમાન ઘરે આવી પડે તો પરિવારની કેવી હાલત થાય છે....
ન.પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા જર્જરિત થતા બંધ : વાલીઓ ચિંતિત
VMC vs સિંચાઈ વિભાગ : ₹4,733 કરોડના બિલનો આવશે કાયમી ઉકેલ
દાહોદના પૂર્વ ઇન્ચાર્જ ડીપીઇઓ મયુર પારેખ સામે રૂ.65.40 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો
રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ ₹2132 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા
108 મોડીફાય સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરાયો
વડોદરા : એસબીઆઇ બેન્કમાંથી બોલતા હોવાની ઓળખ આપી યુવક સાથે રૂ.1.39 લાખની ઠગાઇ
કપડવંજમાં ઘઉંના કટ્ટા ભરેલી ગાડી મામલે 2 કોન્સ્ટેબલે 90 હજારની લાંચ લીધી
દેવગઢ બારીઆ નગર પાલિકામાં ભાજપની ઐતિહાસિક વાપસી, ધર્મેશભાઈ કલાલ પુનઃ પ્રમુખ
AMNSના એન્જીનિયરનું મોત, કંપની પર લાપરવાહીનો પરિવારનો આક્ષેપ
IPL: દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને રૂ.75 લાખમાં કેમ ખરીદ્યો, જાણો ટીમના માલિકે શું કારણ આપ્યું ..?
લાઈફટાઈમ શોટઃ સિડનીમાં આતંકીને 40 મીટર દૂરથી ઠાર મારનાર ડિટેક્ટીવના લોકો કરી રહ્યાં છે વખાણ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: હવેથી 10 કલાક પહેલા વેઈટિંગ–RAC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
સયાજીબાગમાં સફેદ વાઘનું પુનરાગમન, ક્વોરેન્ટાઈન કરાયો
સુરતમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાંક આગેવાનો સમર્થકો સાથે AAPમાં જોડાયા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦ ડિસેમ્બરે યોજાશે
શિનોર તાલુકાના સાધલી સ્થિત મનન વિદ્યાલયમાં 4.37 લાખથી વધુની ચોરી, તસ્કરો CCTVમાં કેદ
માંજલપુરમાં રસ્તાની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી
પલસાણાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
‘આ સિંહોની ભૂમિ છે’ PM મોદીનું ઇથોપિયન સંસદમાં સંબોધન
રાજલક્ષ્મી ગ્રુપના પાપે શિવ રેસીડેન્સીની દિવાલ તૂટી, બે ટાવર ખાલી કરાયા, 300 પરિવાર ઠંડીમાં ઠૂઠવાયા
એક જ મંડપમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી દીકરીઓ પરણશે, પીપી સવાણી ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ
શિનોર તાલુકાના તેરસા ગામે જીવતા વીજ કરંટથી બે ભેંસોના મોત
પંજાબની જેમ ખેડૂતોને પ્રતિ હેકટર 50,000 વળતરની માંગ
ડભોઇમાં એક જ રાતે સાત મકાનોના તાળા તૂટ્યા
નશા માટે વપરાતા રોલિંગ પેપર, સ્મોકિંગ કોન પર હવે પ્રતિબંધ
સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી વધુ લઘુતમ તાપમાન
શિનોર પંથકમાં લાકડાચોરો બેફામ, પુનિયાદ ગામ પાસે વિરપ્પનોનો ગેરકાયદેસર ધંધો
ટ્રમ્પના ટેરિફ અમેરિકી પ્રજાને પણ નડવા માંડ્યા છે
એક ક્લિકથી PFની રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે, તરત ATM માંથી ઉપાડી શકાશે
અમદાવાદ-ગાંધીનગર, કલોલની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
બોલીવુડના લોકપ્રિય અભિનેતા ગોવિંદાની તબિયત બગડતા ગઈકાલે તા. 11 નવેમ્બર રાત્રે તેમને મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે આજે ડોક્ટરોએ તપાસ બાદ તેમને રજા આપી દીધી છે. ગોવિંદાએ હોસ્પિટલમાંથી બહાર આવી મીડિયા અને ફેન્સને મળ્યા હતા.
બોલીવુડના જાણીતા અભિનેતા ગોવિંદાને ગઈકાલે રાત્રે 2 વાગ્યાની આસપાસ તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમના ચાહકો ચિંતિત થઈ ગયા હતા પરંતુ આજે સવારે મળેલી માહિતી મુજબ તેમની સ્થિતિ હવે સંપૂર્ણપણે સ્થિર છે. ડોક્ટરોએ તમામ ટેસ્ટ કર્યા બાદ ગોવિંદાને રજા આપી દીધી છે.
#WATCH | Mumbai, Maharashtra: As actor Govinda leaves from a hospital after getting discharged, he says, "I did excessive hard work and was fatigued. Yoga-Pranayam is good. Excessive exercise is tough. I am trying to make my personality even better. I feel Yoga-Pranayam is… pic.twitter.com/Yexw1SHJur
— ANI (@ANI) November 12, 2025
હોસ્પિટલમાંથી બહાર આવતા જ ગોવિંદાએ હસતાં ચહેરે મીડિયા અને ફેન્સને હાથ લહેરાવ્યો. ચાહકોએ પોતાના પ્રિય સ્ટારને સ્વસ્થ જોઈને રાહતનો શ્વાસ લીધો.
ગોવિંદાના નજીકના મિત્ર અને વકીલ લલિત બિંદલેએ જણાવ્યું કે “ગોવિંદાના તમામ ટેસ્ટના પરિણામો નોર્મલ આવ્યા છે. કોઈ ગંભીર સમસ્યા નથી. છેલ્લા એક મહિનાથી તેઓ ખૂબ વ્યસ્ત હતા જેના કારણે થાક અને નબળાઈ અનુભવી હતી.”
ડોક્ટરોએ ગોવિંદાને થોડા દિવસ આરામ કરવાનો અને યોગ્ય આહાર લેવાની સલાહ આપી છે. અભિનેતાએ પોતાના ચાહકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે “તમારા પ્રેમ અને આશીર્વાદથી હું હવે સારું અનુભવું છું.”
ગોવિંદાની તબિયત બગડવાની ખબર ફેલાતાં જ સોશિયલ મીડિયા પર ચાહકો તેઓ ઝડપી સ્વસ્થ થાઈ તેના માટે પ્રાર્થના કરી રહ્યા હતા. હવે તેમની હોસ્પિટલમાંથી રજાની ખબર મળતાં ફેન્સ ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને ગોવિંદાને લાંબી આયુષ્યની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
હાલ ગોવિંદા ઘરે છે અને ડોક્ટરોનાં સૂચન મુજબ આરામ કરી રહ્યા છે. ચાહકો માટે આ સૌથી રાહતભરી ખબર છે કે તેમનો પ્રિય સ્ટાર સ્વસ્થ છે અને જલ્દીથી ફરી પોતાના કામ પર પાછા ફરશે.