દરેક માણસે સમાજમાં રહીને જ સમાજની સેવા કરવાની હોય છે. ધંધો કરનાર માણસ જ્યારે નકલી વસ્તુઓ કે નકલી માલને અસલી તરીકે વેચતો...
જૂના જમાનામાં કહેવત હતી કે ‘જેટલી પછેડી હોય, તેટલી જ સોડ તાણવી જોઈએ.’ આજની પેઢી દેવું કરીને જલસા કરવામાં માને છે. આજની...
સાઉદી અરેબિયામાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતે હૈદરાબાદના અનેક મુસાફરોના જીવ લઈ લીધા છે. મક્કાથી મદીના જતી બસ એક ડીઝલ ટેન્કર સાથે અથડાતાં...
૨૦૦૮ના મુંબઈ હુમલા પછી પોતાની નિષ્ફળતા સ્વીકારી ત્યારના ગૃહમંત્રી શિવરાજ પાટિલે અને તે સમયના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખે રાજીનામાં આપી દીધા હતા....
તારીખ 14 નવેમ્બર 2025 ના રોજ ગુજરાતમિત્ર દૈનિક અખબારમાં એક સમાચાર પ્રસારિત થયા હતા કે દસમાની બોગસ માર્કશીટ બનાવીને વેચતો એક વ્યક્તિ...
સુરભી ડેરીના નકલી પનીરનો કિસ્સો બહાર આવ્યો છે. આવું નકલી પનીર બીજી કેટલી ડેરી વેચતી હશે તે એક મોટો પ્રશ્ન છે. પણ...
ભાજપના નેતાઓ નગરપાલિકાથી લઈને સંસદની ચૂંટણી સુધીની કોઈ ચૂંટણીને હળવાશથી નથી લેતા પણ તેમાં પોતાની તમામ તાકાત લગાવી દે છે. ભાજપમાં ચૂંટણી...
બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ આજનો દિવસ અત્યંત મહત્વનો છે. આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ આજે તેમનો ચુકાદો આપશે. જ્યારે ઢાકામાં હિંસાત્મક...
ચૂંટાયેલી પાંખના કોર્પોરેટરો પોતાના સંખ્યા બળે પોતાના પક્ષના સર્વસંપત્તિથી ચૂંટાયેલા ઉમેદવારને મેયરનો તાજ પહેરાવી સમગ્ર પ્રક્રિયાને ઓપ આપતા હોય છે પરંતુ કાયદાની...
દમણ હવે એટલું બદલાઈ ગયું છે કે જાણે વિદેશમાં ફરતા હોઇયે! દમણમાં દારૂબંધી નથી તેથી દારૂ પીવાના શોખીન અને ન પીતા હોય...
ગાંધીનગર નજીકથી જે આતંકવાદીઓ પકડાયા તેમના ઈરાદાઓ અત્યંત ખતરનાક કહી શકાય એ પ્રકારના હતા. આતંકીઓ પકડાયા પછી રાઈઝિન નામના ઝેરની ખૂબ જ...
અખબારી આલમ દ્વારા તાજેતરમાં દિલ્હની પ્રદૂષિત હવાના સમાચાર જાણ્યા. પર્યાવરણ સુરક્ષા માટે મહિલાઓ પણ સ્વયંનું યોગદાન શ્રેષ્ઠ રીતે અર્પણ કરી જ શકે....
સાંભળવામાં આવ્યું છે કે ટપોરીઓ પાંચ- પાંચ હજારના ચપ્પુઓ રાખે છે. એનાથી પણ વધારે કિંમતના ચપ્પુઓ વેચાય છે અને બદમાશો, ટપોરીઓ, લુખ્ખાઓ...
૨૦૨૫ ની વિધાનસભા ચૂંટણીમાં NDA ના પ્રચંડ વિજયમાં મહિલા મતદારોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બિહારના ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર, મહિલાઓએ પુરુષો કરતાં વધુ...
વડોદરા એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય નોન-શિડ્યુલ્ડ ચાર્ટર્ડ ફ્લાઇટનું સંચાલન : ( પ્રતિનિધી )વડોદરા,તા.16 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વડોદરા એરપોર્ટ પર આજે વડોદરા...
2025 બિહાર ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) રાજ્યમાં સરકાર બનાવશે. જોકે...
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIA એ રવિવારે દિલ્હીથી આતંકવાદી ઉમરના સહયોગી આમિર રશીદ અલીની ધરપકડ કરી. તેણે ઉમર સાથે મળીને દિલ્હી બ્લાસ્ટનું કાવતરું...
મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 20 નવેમ્બરના રોજ પટનાના ગાંધી મેદાનમાં યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી...
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રથમ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું શિલાન્યાસ વડોદરા : શહેરના પશ્ચિમ વિસ્તારમાં રમતગમતની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે વડોદરા અર્બન ડેવલપમેન્ટ...
વિશ્વામિત્રી વિસ્તારના સમાજના લોકો એકત્ર થયા, કોર્પોરેશન વિરુદ્ધ વિરોધ કાર્યક્રમ યોજાયો સ્મશાનમાં પાણી, લાકડું, છાણાં અને રસ્તાની તાત્કાલિક સુવિધા આપવા માગ વડોદરા:...
ઘરે ઘરે લોકો ઝાડા ઉલટીના રોગની ચપેટમાં આવી ગયા હોવાના આક્ષેપ : ચોખ્ખુ પાણી નહિ મળે તો ડ્રેનેજ મિશ્રિત પાણી અધિકારીઓને પીવડાવવા...
જમ્મુ અને કાશ્મીર પોલીસે દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા આતંકવાદી ડૉ. ઉમર નબી સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓની અટકાયત કરી છે. પૂછપરછ...
એક સપ્તાહમાં ગાય સંબંધિત ત્રીજો અકસ્માત; અગાઉ બાઇક સવારનું સ્થળ પર જ મોત, છૂટા પશુઓની સમસ્યા ઉગ્ર બની વડોદરા: વડોદરા શહેરમાં રસ્તા...
વડોદરા તા.16હરણી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવક તથા તેના મિત્ર તેમજ સગા સંબંધીઓને સસ્તામાં ગોલ્ડ અપાવવાનું કહીને ઠગે રૂપિયા...
ત્રણ દિવસમાં પાંચથી વધુને બચકા ભરતા લોકોમાં ફફડાટ :વનવિભાગની ટીમની રેસ્ક્યુની કામગીરી દરમિયાન પણ બે વ્યક્તિ પર કપિરાજનો હુમલો : ( પ્રતિનિધિ...
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોના એક દિવસ પછી લાલુ યાદવના પરિવારમાં તિરાડ સ્પષ્ટ થઈ ગઈ છે. તેમની પુત્રી રોહિણી આચાર્યએ માત્ર રાજકારણ છોડવાનો...
બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનના ખરાબ પ્રદર્શન બાદ ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં તિરાડ પડવા લાગી છે. પહેલા તેમના મોટા પુત્ર તેજ...
અમેરિકાના પાડોશી દેશ મેક્સિકોમાં પણ હવે Gen Z યુવાનો દ્વારા આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું છે. ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગુસ્સે...
કોલકાતા ટેસ્ટમાં ભારતને દક્ષિણ આફ્રિકા સામે 30 રનથી હારનો સામનો કરવો પડ્યો. 15 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે ટીમ દક્ષિણ આફ્રિકા...
છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 15 લાખના ઈનામવાળા સ્નાઈપર સહિત ત્રણ માઓવાદીઓ માર્યા ગયા. તેમજ ઘટનાસ્થળેથી ભારે...
સરકાર ટેલિકોમ કંપનીઓની ઈજારાશાહી નહીં તોડે તો ગ્રાહકોના ખિસ્સા ખાલી થઈ જશેે
તંત્ર સૌથી પ્રાચીન પર્વતમાળાની ઘોર ખોદવા સજ્જ છે
H-1B વિઝા વિવાદ: અમેરિકન મજૂર વર્ગની લડત કે કોર્પોરેટ લોભ?
એઆઈનો અવિચારી ઉપયોગ
વર્તમાન અનુભૂતિ
અત્યંત ગરીબી નાબૂદ…” તંત્રીલેખ મિષે થોડું
નામ બદલવાથી રાષ્ટ્રનો વિકાસ થાય?
જૂની આયુર્વેદિક કહેવતો
સુરતીઓનું સ્વાદિષ્ટ ‘રતાળુ’
મનરેગામાં આપવામાં આવેલી રોજગારની ગેરન્ટી નવા સૂચિત કાયદામાં ખતમ થઈ જશે?
ન.પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા જર્જરિત થતા બંધ : વાલીઓ ચિંતિત
VMC vs સિંચાઈ વિભાગ : ₹4,733 કરોડના બિલનો આવશે કાયમી ઉકેલ
દાહોદના પૂર્વ ઇન્ચાર્જ ડીપીઇઓ મયુર પારેખ સામે રૂ.65.40 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો
રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ ₹2132 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા
108 મોડીફાય સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરાયો
વડોદરા : એસબીઆઇ બેન્કમાંથી બોલતા હોવાની ઓળખ આપી યુવક સાથે રૂ.1.39 લાખની ઠગાઇ
કપડવંજમાં ઘઉંના કટ્ટા ભરેલી ગાડી મામલે 2 કોન્સ્ટેબલે 90 હજારની લાંચ લીધી
દેવગઢ બારીઆ નગર પાલિકામાં ભાજપની ઐતિહાસિક વાપસી, ધર્મેશભાઈ કલાલ પુનઃ પ્રમુખ
AMNSના એન્જીનિયરનું મોત, કંપની પર લાપરવાહીનો પરિવારનો આક્ષેપ
IPL: દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને રૂ.75 લાખમાં કેમ ખરીદ્યો, જાણો ટીમના માલિકે શું કારણ આપ્યું ..?
લાઈફટાઈમ શોટઃ સિડનીમાં આતંકીને 40 મીટર દૂરથી ઠાર મારનાર ડિટેક્ટીવના લોકો કરી રહ્યાં છે વખાણ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: હવેથી 10 કલાક પહેલા વેઈટિંગ–RAC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
સયાજીબાગમાં સફેદ વાઘનું પુનરાગમન, ક્વોરેન્ટાઈન કરાયો
સુરતમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાંક આગેવાનો સમર્થકો સાથે AAPમાં જોડાયા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦ ડિસેમ્બરે યોજાશે
શિનોર તાલુકાના સાધલી સ્થિત મનન વિદ્યાલયમાં 4.37 લાખથી વધુની ચોરી, તસ્કરો CCTVમાં કેદ
માંજલપુરમાં રસ્તાની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી
પલસાણાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
‘આ સિંહોની ભૂમિ છે’ PM મોદીનું ઇથોપિયન સંસદમાં સંબોધન
રાજલક્ષ્મી ગ્રુપના પાપે શિવ રેસીડેન્સીની દિવાલ તૂટી, બે ટાવર ખાલી કરાયા, 300 પરિવાર ઠંડીમાં ઠૂઠવાયા
દરેક માણસે સમાજમાં રહીને જ સમાજની સેવા કરવાની હોય છે. ધંધો કરનાર માણસ જ્યારે નકલી વસ્તુઓ કે નકલી માલને અસલી તરીકે વેચતો હોય ત્યારે તે દેશદ્રોહી કહેવાય છે. ગ્રાહકોને નકલી કે ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો વેચીને ગ્રાહકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવું એ ખૂન કે બળાત્કાર કરતાં પણ મોટો ગુનો ગણાવો જોઈએ. તહેવારો આવે ત્યારે મિઠાઇમાં ભેળસેળ પકડાય, તેની છાપામાં થોડા દિવસ ચર્ચા ચાલે. પછી તહેવારો જાય એટલે જૈસે થે. આ મોટા વેપારીઓને દેશપ્રેમ કે દેશદાઝ હોય તેમ જણાતું નથી.
દેશને ખાતર બલિદાન આપવાનું કામ ખાલી સૈનિકોનું નથી. દેશમાં રહેનાર નાગરિકોનું પણ છે. સુરતમાં વેણું નામની દુકાનવાળાએ પોતાની દુકાન આગળ બોર્ડ માર્યું છે કે અમારે ત્યાંનું ઘી નકલી સાબિત કરનારને પચાસ હજાર એક ઇનામ આપવામાં આવશે. એનો અર્થ એ કે બીજાઓ કંઇક ને કંઇક ભેળસેળ કરે છે. આ બધું પકડાવાના સમાચારો તો આવે છે પણ તે બદલ સજા થવાના સમાચાર આવતા નથી. કારણ કે એ લોકોની એટલી પહોંચ હોય છે કે કાયદો તેમનો વાળ વાંકો કરી શકતો નથી. નકલી માલ પકડાવા પાછળ કેસ ચલાવવામાં પણ રસ દાખવવામાં આવે તો આવા બીજા ગુના થતા અટકે. દરેક વસ્તુ નકલી મળતી થઇ ગઇ છે.
ગોડાદરા, સુરત – પ્રવિણ પરમાર આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઓસામા અને આશારામ
તા.9મી નવે.ની રવિવારની પૂર્તિમાં ‘જીવન સરિતાના તીરે’ કોલમ વાંચી જેમાં લેખક લખે છે. લાલુ યાદવ લાલબહાદુર શાસ્ત્રી ન બની શકે અને ઔસામા બિન લાદેન, આશારામ બાપુ ન બની શકે. આજે ભારત દેશના કોઈ પણ સમજદાર વ્યક્તિ આશારામના નામ સાથે સંત કે બાપુ નામ નહીં લગાડતો હોય ત્યારે આ લેખક તેમને ભારતીય મોટા સંતપુરુષ ગણતા હોય એવું લાગે છે. જ્યારે આ ‘બાપુ’ બળાત્કાર જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. પોતાના દરેક લેખમાં રેશનલ ગણાવતા આ લેખક બંધુ આવી ભૂલ કેવી રીતે કરી શકે. ફક્ત ‘ઓસામા સાથે પ્રાસ બેસાડવા જ આશારામ લીધા હોય એવું લાગે છે.
ધર્મેશ ટોપીવાલા, પાલનપુર, કેનાર રોડ, સુરત આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.