પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તા. 28 નવેમ્બર શુક્રવારે કર્ણાટકના ઉડુપી ખાતે આવેલા પ્રસિદ્ધ શ્રી કૃષ્ણ મઠની મુલાકાતે પહોંચ્યા. અહીં તેમણે શ્રી કૃષ્ણના...
પ્રજાના પૈસા પાણીમાં! અટલાદરામાં ડિવાઈડરને સાફ કર્યા વિના જ રંગકામ; વડોદરામાં યોજાનારી ‘યુનિટી માર્ચ’ને લઈને શહેરના માર્ગો પર સફાઈ અને રંગરોગાનની કામગીરી...
એક યુવાનના જીવનમાં અચાનક ચારે બાજુથી તકલીફો આવી પડી. યુવાન, ઉંમર કાચી, કોલેજના છેલ્લા વર્ષમાં, હજી તો કમાવાની શરૂઆત કરવાની હતી ત્યાં...
સુરત: ટેક્સટાઇલ ઉદ્યોગકારોને સાડી, ડ્રેસ કે કુર્તી બનાવવામાં જેટલી મહેનત નહોતી પડતી એથી વધુ મહેનત મુંબઈથી કોઇ સારી મોડલ શોધી કેટલોગ બનાવીને...
આવી ભૂલ નહીં કરવા પણ આરોપીએ સ્વીકાર્યું વડોદરા તા.28એક ઠગે વડોદરા શહેરના સરદાર એસ્ટેટ પાસે ચાઈનીઝ ફૂડનો વ્યવસાય કરતા વેપારીને પીએસઆઈ તરીકેની...
આધાર કાર્ડ અંગે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. દેશના બે મોટા રાજ્યો ઉત્તર પ્રદેશ (UP) અને મહારાષ્ટ્ર (MH) બંનેએ સ્પષ્ટ નિર્ણય કર્યો...
દેશમાં સમયાંતરે ચૂંટણીવિષયક, વસ્તીગણતરી વિષયકની કામગીરી નિયમિત ચાલુ રહે છે. આ SIRની કામગીરી ખૂબ જ મહત્ત્વની છે. BLO તથા અન્ય અધિકારી પણ...
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી મતોના નુકસાનકારક રાજકારણો છોડીને વિકાસવાદોનું રાજકારણ ચલાવીને 2014થી સાચો રસ્તો બતાવેલ છે. દેશનો નોંધપાત્ર વિકાસ અભિનંદનને...
સુરત: જેલમાં ટિફિન, વીઆઈપી બેરેક અને સુવિધાઓ અપાવવાની લાલચ આપી, ન આપશો તો હાઈ સિક્યુરિટીમાં મૂકી દેવાની ધમકી આપી પૈસા પડાવતા ઠગની...
સુરત: છેલ્લાં એક અઠવાડિયાથી સુરતમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું હતું અને તેમાં પણ તાજેતરમાં ઈથોપિયામાં ફાટેલા જ્વાળામુખીની રાખ સુરત સુધી પહોંચતાં સુરતનો એર...
હાલમાં એક અહેવાલ એવા હતા કે મધ્યપ્રદેશની પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા-2025માં માત્ર 7,500 જગ્યાઓ માટે લગભગ 9.5 લાખ અરજદારો આવ્યા હતા., આ...
સુરત: સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવતાં ચીફ સિક્યુરિટી ઓફિસર જાગૃત નાયક વધુ એક વખત વિવાદમાં સપડાયા છે. મુગલીસરા ખાતે પોતાની કેબિનમાં તેઓ...
સુરત: ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતદારયાદી ખાસ સધન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લામાં મતદાર નોંધણી સંબંધિત કામગીરી તેજ ગતિએ ચાલી...
સુરત: એકબાજુ સુરત શહેરની સ્વચ્છતા મુદ્દે સમગ્ર દેશમાં અવ્વલ હોવાની આલબેલ પોકારાય છે. તો બીજી બાજુ શહેરવાસીઓ આ સ્વચ્છતાનો અહેસાસ થતો નહીં...
સુરત: વરાછા સૂર્યપુર ગરનાળાથી સરથાણા જકાતનાકા પાસેના પ્રાણી સંગ્રહાલય સુધીના બ્રિજ નીચે અને વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઈડરની વચ્ચે ગેરકાયદે રીતે વસાવટ કરતાં...
વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ગાર્ડ પર થયેલા હુમલા બાદ અમેરિકાએ એક મોટું પગલું ભર્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે 19...
દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે કેનેડામાં કપિલ શર્માના કૅપ્સ કાફેમાં થયેલા ગોળીબાર કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે આ ગોળીબારમાં સામેલ મુખ્ય શૂટર...
મુંબઈ-વડોદરા-મુંબઈની ફ્લાઈટ 6E-5126/6087 કેન્સલ : મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી : ( પ્રતિનિધિ )વડોદરા,તા.28 વડોદરા એરપોર્ટ પર આવતી મુંબઈ વડોદરા મુંબઈની...
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ODI સીરિઝનો પ્રારંભ તા.30 નવેમ્બરે રાંચી સ્ટેડિયમ ખાતે થશે. ટેસ્ટ સીરિઝ પૂરી થયા બાદ બંને ટીમો હવે...
નોકરી ધંધા પર જતા લોકો અટવાયા, કેટલાક વાહન ચાલકોએ રોંગ સાઇડ જવાની ફરજ પડી બ્રિજ પર એક્ટિવા ચાલકે મોપેડ સવાર મહિલાને ટક્કર...
વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી. ટીમ ટ્રોફી સાથે નવી દિલ્હીમાં પીએમ નિવાસસ્થાને પહોંચી. બધી ખેલાડીઓએ સાથે...
ટ્રીમિંગ અને સાફ સફાઈના નામે આખા વૃક્ષ કાપી નાખતા વિવાદ ગાર્ડન શાખાની લાકડા સાથે ટેમ્પોને સીઝ કરી કાર્યવાહી ( પ્રતિનિધિ )વડોદરા,તા.27 વડોદરાની...
આજવા ડેમ નજીક બ્રોડગેજ લાઇન માટે 0.85 હેક્ટર જમીનનું વળતર અધિનિયમ-2013 મુજબ લેવાશે; 20 હજાર વૃક્ષો કાપવા માટે કમિશનરને સત્તા વડોદરા શહેરની...
આસામ વિધાનસભાએ બહુપત્નીત્વ પ્રતિબંધ બિલ 2025 પસાર કર્યું છે. આ કાયદો છઠ્ઠી અનુસૂચિ વિસ્તારો અને અનુસૂચિ જનજાતિઓને લાગુ પડશે નહીં. સરકારના જણાવ્યા...
( પ્રતિનિધિ )વડોદરા,તા.27 વડોદરાથી મુંબઈ જનાર એર ઈન્ડિયાની ફ્લાઈટ Al2892 સમય કરતા અડધો કલાક લેટ ઉપાડી હતી. જ્યારે વડોદરાથી દિલ્હી જનાર એર...
ત્રણ દિવસથી નળ સૂકા, 800 ઘરો મુશ્કેલીમાં ! બેદરકારીનો ભોગ બનતા બાળકો વડીલો,’કાઉન્સિલર-ધારાસભ્ય પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ,’ સ્થાનિકોનો સણસણતો આક્ષેપ; કોર્પોરેશનને 1000...
આઇએમડીએ ગુરુવારે જણાવ્યું હતું કે ચક્રવાત સેન્યાર પછી વધુ એક ચક્રવાતી વાવાઝોડું દિત્વા ટૂંક સમયમાં તમિલનાડુ-આંધ્રપ્રદેશ-પુડુચેરી કિનારા સુધી પહોંચવાની ધારણા છે. આઇએમડી...
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 24 નવેમ્બર, 2025 ના રોજ 89 વર્ષની વયે અવસાન થયું. દેઓલ પરિવારે આજે 27 નવેમ્બરના રોજ મુંબઈના સીસાઇડ લૉન્સ...
( પ્રતિનિધિ )વડોદરા,તા.27 મુસાફરોની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ વડોદરા ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર ત્રણ ટ્રેનોને વધારાના સ્ટોપેજ પૂરા પાડ્યા...
જેલોના વડા ડો.કે.એલ.એન.રાવની સુચના મુજબ જેલ સુધારાત્મક પ્રવૃતિ અંતર્ગત જેલો ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે વડોદરા મધ્યસ્થ જેલ...
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તા. 28 નવેમ્બર શુક્રવારે કર્ણાટકના ઉડુપી ખાતે આવેલા પ્રસિદ્ધ શ્રી કૃષ્ણ મઠની મુલાકાતે પહોંચ્યા. અહીં તેમણે શ્રી કૃષ્ણના દર્શન કર્યા અને મુખ્ય પુજારી પાસેથી આશીર્વાદ પણ મેળવ્યા. તેમજ પીએમએ 13મી સદીના મહાન આધ્યાત્મિક ગુરુ શ્રી માધવાચાર્યને પણ યાદ કર્યા જે ઉડુપીની વૈષ્ણવ પરંપરાના મુખ્ય આધારસ્તંભ છે.
પીએમ મોદીએ મઠમાં યોજાયેલ ભવ્ય કાર્યક્રમ ‘લક્ષ ગીતા પાઠન’માં પણ ભાગ લીધો. આ કાર્યક્રમમાં 1 લાખથી વધુ ભક્તોએ એક સાથે ભગવદ ગીતાના શ્લોકો વાંચ્યા. આ કાર્યક્રમ ખૂબ ભવ્ય રહ્યો.

આ ઉડુપીની પીએમ મોદીની ત્રીજી મુલાકાત છે. તેઓ પ્રથમ વખત 1993માં અહીં આવ્યા હતા અને બીજી વખત 2008માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. શ્રી કૃષ્ણ મઠની આ તેમની બીજી મુલાકાત છે.
પીએમ મોદીની મુલાકાત પછી ઉડુપીના શ્રી કૃષ્ણ મઠ અને મંદિરે દેશ-વિદેશમાં ફરી ધ્યાન ખેચ્યું છે. આ સ્થળ વર્ષોથી વૈષ્ણવ પરંપરાનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે. દર વર્ષે કર્ણાટક અને નજીકના રાજ્યોમાંથી હજારો ભક્તો શ્રી કૃષ્ણના દર્શન માટે આવે છે.

તેમજ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ પહેલગામ હુમલા અને સુદર્શન ચક્ર એટ્લે કે રાષ્ટ્રીય સુરક્ષા કવચનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે જો કોઈ દુશમન આપણી પર હુમલો કરશે તો આપણું સુદર્શન ચક્ર તેમનો નાશ કરશે.
પીએમએ વધુમાં કહ્યું કે “ઉડુપીની ભૂમિ પર આવવું હંમેશા ખાસ લાગે છે. અહીં આવવું મારા માટે બીજા એક કારણસર પણ ખાસ છે કેમ કે ઉડુપી જન સંઘ અને ભારતીય જનતા પાર્ટીની કર્મભૂમિ રહી છે. તેણે એક નવા શાસન મોડેલનો પાયો નાખ્યો. પાણી પુરવઠા અને ડ્રેનેજ સિસ્ટમ 1970ના દાયકામાં શરૂ કરવામાં આવી હતી. આજે, આ પહેલ દેશની વિકાસ પ્રાથમિકતાઓને માર્ગદર્શન આપી રહી છે.”
ઉડુપી જિલ્લામાં પીએમની મુલાકાત માટે મોટી તૈયારીઓ કરવામાં આવી હતી;
આ તમામ આયોજનને કારણે કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો.
નિષ્ણાતોના મતે પીએમ મોદીની આ મુલાકાતે ઉડુપીની વૈષ્ણવ અને આધ્યાત્મિક પરંપરાને નવો ઉત્સાહ મળ્યો છે. શ્રી માધવાચાર્યની શિક્ષણ પર ફરી ધ્યાન કેન્દ્રિત થયું છે અને મંદિરની રાષ્ટ્રીય ઓળખ વધુ મજબૂત બની છે.