વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામેની લડતમાં 21 દિવસના લોકડાઉનના આપેલા આદેશ પછી આજે આગામી રવિવારે રાત્રે 9:00 કલાકે ઘરની તમામ લાઇટો...
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે ગણતરીના દિવસોમાં સમગ્ર વિશ્વને તેની લપેટમાં લઇ લીધું છે. ચીનમાં તો તે કાબૂમાં આવી ગયો છે...
સુરતમાં કોરોનાના કુલ 179 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે જેમાં કુલ 12 પોઝિટિવ કેસ છે જે પૈકી બે સુરત જિલ્લાના છે. નેગેટિવ કેસ...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
વડોદરા : એસબીઆઇ બેન્કમાંથી બોલતા હોવાની ઓળખ આપી યુવક સાથે રૂ.1.39 લાખની ઠગાઇ
કપડવંજમાં ઘઉંના કટ્ટા ભરેલી ગાડી મામલે 2 કોન્સ્ટેબલે 90 હજારની લાંચ લીધી
દેવગઢ બારીઆ નગર પાલિકામાં ભાજપની ઐતિહાસિક વાપસી, ધર્મેશભાઈ કલાલ પુનઃ પ્રમુખ
AMNSના એન્જીનિયરનું મોત, કંપની પર લાપરવાહીનો પરિવારનો આક્ષેપ
IPL: દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને રૂ.75 લાખમાં કેમ ખરીદ્યો, જાણો ટીમના માલિકે શું કારણ આપ્યું ..?
લાઈફટાઈમ શોટઃ સિડનીમાં આતંકીને 40 મીટર દૂરથી ઠાર મારનાર ડિટેક્ટીવના લોકો કરી રહ્યાં છે વખાણ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: હવેથી 10 કલાક પહેલા વેઈટિંગ–RAC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
સયાજીબાગમાં સફેદ વાઘનું પુનરાગમન, ક્વોરેન્ટાઈન કરાયો
સુરતમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાંક આગેવાનો સમર્થકો સાથે AAPમાં જોડાયા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦ ડિસેમ્બરે યોજાશે
શિનોર તાલુકાના સાધલી સ્થિત મનન વિદ્યાલયમાં 4.37 લાખથી વધુની ચોરી, તસ્કરો CCTVમાં કેદ
માંજલપુરમાં રસ્તાની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી
પલસાણાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
‘આ સિંહોની ભૂમિ છે’ PM મોદીનું ઇથોપિયન સંસદમાં સંબોધન
રાજલક્ષ્મી ગ્રુપના પાપે શિવ રેસીડેન્સીની દિવાલ તૂટી, બે ટાવર ખાલી કરાયા, 300 પરિવાર ઠંડીમાં ઠૂઠવાયા
એક જ મંડપમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી દીકરીઓ પરણશે, પીપી સવાણી ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ
શિનોર તાલુકાના તેરસા ગામે જીવતા વીજ કરંટથી બે ભેંસોના મોત
પંજાબની જેમ ખેડૂતોને પ્રતિ હેકટર 50,000 વળતરની માંગ
ડભોઇમાં એક જ રાતે સાત મકાનોના તાળા તૂટ્યા
નશા માટે વપરાતા રોલિંગ પેપર, સ્મોકિંગ કોન પર હવે પ્રતિબંધ
સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી વધુ લઘુતમ તાપમાન
શિનોર પંથકમાં લાકડાચોરો બેફામ, પુનિયાદ ગામ પાસે વિરપ્પનોનો ગેરકાયદેસર ધંધો
ટ્રમ્પના ટેરિફ અમેરિકી પ્રજાને પણ નડવા માંડ્યા છે
એક ક્લિકથી PFની રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે, તરત ATM માંથી ઉપાડી શકાશે
અમદાવાદ-ગાંધીનગર, કલોલની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વેજલપુર ગામના દબાણ મામલે નવો વળાંક, સિટી સર્વેની દેખાવ પૂરતી કાર્યવાહીથી અરજદાર નારાજ
ગેરકાયદે ગોગો પેપર વેચતા વેપારીઓ સામે પોલીસનો સપાટો
ન્યૂક્લિઅર ક્ષેત્રે ખાનગીકરણ : જોખમ કેટલું?
દિલ્હીમાં 50% વર્ક ફ્રોમ હોમ ફરજિયાત, એર પોલ્યુશનને લઈને સરકારનો નિર્ણય
ફતેપુરાના મારવાડી મહોલ્લામાં ઇન્ડિયન વુલ્ફ સ્નેક દેખાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામેની લડતમાં 21 દિવસના લોકડાઉનના આપેલા આદેશ પછી આજે આગામી રવિવારે રાત્રે 9:00 કલાકે ઘરની તમામ લાઇટો બંધ કરી દિવો પ્રકટાવવા કરેલા સૂચનને પગલે શહેરના તબીબોએ સાવચેતી રાખવા જણાવ્યું છે. ફેમિલી ફિજીશ્યન એસોસિએશન સાથે સંકળાયેલા ડો. જયેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે, રવિવારે દિવાને દિવાસળી ચાંપતા પહેલા દરેક વ્યકિત સાબુથી હાથ ધોવાનું રાખે. ખાસ કરીને જે લોકો કલાકે કલાકે સેનેટાઇઝરથી હાથ ધોઇ રહ્યા છે, તેઓ જો સેનેટાઇઝરથી હાથ ધોવામાં આવ્યો હોય તો એકથી દોઢ મિનિટ સેનેટાઇઝરનું દ્રવ્ય ઉડી જવાની રાહ જુએ અથવા સાબુથી હાથ ધોયા પછી દિવાસળી સળગાવે. કારણ કે સેનેટાઇઝરમાં 95થી 99 ટકા જવલનશીલ આલ્કોહોલ હોવાથી હાથ દાઝી જવાની શકયતા રહે છે. આ સ્થિતિમાં સેનેટાઇઝરનો ઉપયોગ કરતા લોકોને અપીલ કરવામાં આવી છે કે, સાબુથી હાથ ધોયા પછી જ દીવો સળગાવવો.
રવિવારે એક સાથે પાવર ઓફ કર્યા પછી સ્ટાર્ટ કરવામાં સાવચેતી નહીં રાખો તો ઇલેકટ્રોનિક્સ વસ્તુઓની સર્કિટ ઉડી જશે
ઇલેકટ્રોનિક્સ ગુડ્સના વેચાણ સાથે સંકળાયેલા નિષ્ણાંતો કહે છે કે, આગામી રવિવારે રાત્રે ૯ વાગ્યે જ્યારે દેશના લોકો પોતાના ઘરની ઈલેક્ટ્રિસિટી બંધ કરી દેશે. ત્યારે જનરેશન પ્લાન્ટ પર લોડ એકાએક ઘટી જશે અને જેથી સિસ્ટમ પરનો વોલ્ટેજ એકાએક વધી જશે. ઉપરાંત જ્યારે ૯ વાગ્યાને ૦૯ મિનિટે લોકો એકાએક પોતાના ઘરની ઈલેક્ટ્રિસિટી અને તેની સાથે જોડાયેલા સાધનો શરૂ કરશે ત્યારે સિસ્ટમનો વોલ્ટેજ અચાનક જ જશે. આમ ટૂંકા ગાળામાં મોટી સંખ્યામાં લોકો દ્વારા પોતાના ઘરની ઈલેક્ટ્રિસિટી ચાલુ અને બંધ કરવાના કારણે સિસ્ટમમાં વોલ્ટેજનું ફ્લક્ચ્યુએશન નોંધાશે, એ સ્થિતિમાં જો લેપટોપ, કોમ્પ્યુટર, ટીવી, ફ્રીજ, એસી, ઓવનની સ્વીચ થોડોક સમય વધુ બંધ રાખવામાં નહીં આવે તો આઇસી કે સર્કિટ ઉડી જવાનો ખતરો રહે છે. તમામ ઇલેકટ્રોનિક્સ વસ્તુઓની સ્વીચ બંધ રાખવામાં આવે અને વારાફરતી તે થોડાક સમયના અંતરે ચાલુ કરવી જોઇએ.
વીજ કંપનીઓ ટોર્ક લોર્ડ કંટ્રોલ કરશે તો સમસ્યા નહીં આવે
એક સાથે વીજ સપ્લાય બંધ કર્યા પછી બધા એક સાથે વીજ પૂરવઠો ચાલુ કરશે તો વીજ કંપનીઓએ ટોર્ક લોર્ડ કંટ્રોલ કરવો પડશે. ભૂતકાળમાં વીજ કંપનીઓના સબ સ્ટેશન અને ડિપીમાં ઓવરલોર્ડને કારણે ઇલેકટ્રોનિક્સ સાધનો ખરાબ થઇ
ગયાની વિગત સામે છે. અત્યારે ઉદ્યોગો બંધ છે ત્યારે વીજ કંપનીઓ ટોર્ક લોર્ડ કંટ્રોલ કરી શકે છે. જે વીજ કંપની પાસે આધુનિક ટેકનોલોજી નહીં હશે ત્યાં સમસ્યા થઇ શકે છે. – બશીર મન્સુરી, આઇટી એક્સપર્ટ