જયારે વાત ચાર દિવાલોની વચ્ચે થતી કે બંધ ઓરડાઓમાં થતી ત્યારે આવા પ્રશ્નો થાય કે વાત કયાંથી લીક થઇ? એટલે જ કોઇએ...
સૌરાષ્ટ્રની ધરતી સાધુ-સંત, શૂરા અને દાતારની ધરતી તરીકે વિખ્યાત છે. સૌરાષ્ટ્રના ગામડાંઓના પાદરમાં ઉભેલા પાળિયાઓ શૂરવીરોની વીરકથા સાચવીને બેઠાં છે. તુલસીશ્યામ, સત્તાધાર,...
લામીમાં સબડતી ઈઝરાયલી પ્રજાની દુર્દશા જોઈ, તેમને ગુલામીમાંથી મુક્ત કરવા ઈશ્વરે મોઝીસના નેતૃત્વમાં અભિયાન શરુ કર્યું. તેણે મોઝિસને કહ્યું, ‘તું ઈઝરાયલીઓને મિસરમાંથી...
કોરોના ( corona) મહામારી દરમિયાન લોકોને ઓક્સિજનની ( oxygen) ભારે ખપત વર્તાઇ હતી. આ સમસ્યા ફરી ઊભી ના થાય અને જો અચાનક...
યુવાની દુનિયાને બદલી શકે છે એ વાક્ય ઘણાં બધાં ક્ષેત્રોમાં બરાબર લાગુ પડે છે. સિનેમા હોય કે સાયન્સ, સાહિત્ય હોય કે કલા....
દોણી એટલે માટલી, માટીનું વાસણ એ વાસણ ટુટી જાય તો એનો કોઇ ઉપયોગ થાય નહી. એને ફેકવું જ પડે એટલે એ માટલી...
ગુરૂ ધોભી શિષ કાપડા, સાબૂન સિરજનકાર સુરત શિલા પર ધોઈએ નિકસે જોતિ અપાર – કબીર આ દોહરામાં કબીર સાહેબે જ્ઞાનની જ્યોતિની વાત...
મારોતનદાસ બાઉલ સાથે અમે પદ્મા નદીના કાંઠે પુતીયા ગામમાં યોજાયેલ મેળો પૂર્ણ કરી રાજાશાહી જિલ્લાના કલીયાગાછી ગામમાં બાંધુ બાઉલના આશ્રમે પહોંચ્યા. રોતાનદાસ...
જાણે CCTV કેમેરા ઈશ્વરનો મોનિટર, જ્યારથી CCTV કેમેરા આવ્યા છે ત્યારથી મોટા ભાગનાં મંદિરોમાં CCTV કેમેરા સાથે આવી સૂચના લખેલી જોવા મળે...
સુરત સારસ્વત બ્રહ્મસમાજ સાથે સંકળાયેલા રિધ્ધીશ જોષી એસ. આર. લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (એમ.બી.એ.) કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેમનો...
આણંદ: બોરસદ તાલુકાના ખાનપુર ગામે રહેતા પતિ – પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલી આવતા ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી નાંખી હોવાનો બનાવ...
કોરોના વાયરસના ( corona virus) વિનાશની વચ્ચે, કાળી ફૂગ ( black fungus) એટલે કે મ્યુકોર્માયકોસિસએ ( myucormicosis) પણ પાયમાલી મચાવી હતી. કોરોના...
આણંદ : બોરસદમાં ઝારોલા તાબે આવેલા રાવપુરા પાસે રહેતો શખસ તાડીમાં નશાયુક્ત કેમિકલ ભેળવી વેચી રહ્યો છે. આ કેમિકલ સ્વાસ્થ્ય માટે જોખમી...
શહેરા: પંચમહાલના શહેરા તાલુકાના નાડા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં સ્થાનિક ગામના યુવાન-યુવતીએ દોરડા વડે ગળેફાંસો ખાઈ ને આપઘાત કરી લેતા ચકચાર મચી...
હાલોલ: હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે આવેલ જીમીરા રિસોર્ટ માં ચાલતું જુગારધામ ઝડપાયું હતું. જેમાં રાજ્યના ભાજપા ના ધારાસભ્ય સહિત અન્ય ૨૫ વ્યક્તિઓની...
ફતેપુરા: ફતેપુરા પોલીસને ઉચ્ચ અધિકારીઓ દ્વારા દારૂ-જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવાની સૂચના આધારિત ફતેપુરા પી.એસ.આઇ બરંડા અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે...
વડોદરા : વડોદરા જિલ્લાના ડભોઈ નગર યુવા ભાજપના ઉપપ્રમુખ હાર્દિક રમેશચંદ્ર મોચી ઉર્ફે ચૌહાણ સહિત 12 નબીરાઓને તિલકવાડામાંથી જુગાર રમતા રંગે હાથ ...
હંમેશા ચૂંટણી ( ELECTION) સમયે મુદ્દો બનતો DNA નો વિષય ફરી ચર્ચામાં છે. ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે (...
વડોદરા : વડોદરાની ટિમ રીવોલ્યુશન દ્વારા દૂધના ભાવ વધારાનો તથા મોંઘવારીનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. ગોરવા વિસ્તારમાં લોકોને મફતમાં અમુલ...
વડોદરા : માંજલપુર સ્મશાન પાસે સાંજે હિટ એન્ડ રનની કરૂણ ઘટના બનતા જીપ ચાલકે પ્લેઝરને ટક્કર મારતા એક માસૂમનું કમકમાટીભર્યું મોત નિપજયું...
વડોદરા : શહેરના આર.વી. દેસાઇ રોડ પર ટુ-વ્હીલર પર જતા 4 બાઈક સવાર સહિત 6 શખ્સોએ રાત્રી કર્ફ્યુ દરમિયાન ફરજ પર હાજર...
વડોદરા : શહેરમાં એક રાતમાં બે વિસ્તારમાંથી 5 ઇકો કારમાંથી 5 સાઇલેન્સરની ચોરી થવા પામી છે. ફક્ત કાર ના જ સાઇલેન્સર તફડાવતી...
વડોદરા : ઘોઘંબા તાલુકા ના કાલસર ગામ નજીક ખેતરમાંથી ખેડી ટ્રેકટર લઇ ઘરે આવતા યુવાનને અજાણ્યા કાર ચાલકો વચ્ચે નજીવી તકરાર થયા...
વાપીના ડુંગરા વિસ્તારમાં ચોમાસા પહેલાં જ રસ્તાની હાલત બદતર બની ગઈ હતી. લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. વારંવાર તંત્રને રજૂઆત કર્યા...
નવસારી હાઇવેથી સર્વિસ રોડ પર જતાં ઉન પંચાયતની હદમાં તાણી બંધાયેલી વિલેજ ટેસ્ટવાળી વિવાદીત જમીનની માપણી કરવા માટે કલેક્ટરે એસએલઆરને જણાવ્યું હોવા...
રાજ્યનાં ગિરિમથક સાપુતારાના (Saputara) કુદરતી સૌંદર્યને માણવા માટે પ્રવાસીઓનો ઘોડાપુર ઉમટી પડ્યા હતા. કોરોનાની ગાઈડલાઈનનાં અનુસરણ માટે જિલ્લાનાં પ્રવાસન સ્થળોએ પોલીસે (Police)...
ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે વિના મૂલ્યે તબીબી સારવાર માટેની માં કાર્ડ યોજનાની કામગીરીમાંથી ખાનગી એજન્સીઓને દૂર કરવાના નિર્ણયને 1 મહિનો થવા...
નેત્રંગ ઝંખવાવ રોડ પર પંચાયત વારીગૃહ તેમજ બાગ પાસે કચરાના ઢગલામાં મરેલા મરધા કોઇક ફેંકીને ગયું હતું.જેને જોઈ અહીંથી પસાર થતાં લોકો,સ્વામિનારાયણ...
બારડોલી DYSP કચેરી અને પોલીસ સ્ટેશનની 500 મીટર અંતરમાં જ ધમધમી રહેલા વિદેશી દારૂના અડ્ડાનો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પર્દાફાશ કરી બારડોલી...
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા રાજયમાં સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવામાં આવે છે. જેના પગલે જીટીયુના બે વિદ્યાર્થીઓએ એવુ ઈ બાઈક બનાવ્યુ છે કે...
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
જયારે વાત ચાર દિવાલોની વચ્ચે થતી કે બંધ ઓરડાઓમાં થતી ત્યારે આવા પ્રશ્નો થાય કે વાત કયાંથી લીક થઇ? એટલે જ કોઇએ કીધું હશે કે ‘દિવાલો કે ભી કાન હોતે હૈ!’ પણ આ બધુ પહેલા થતું હતું હવે આ ડિજીટલ માધ્યમ અને સર્વવ્યાપી સોશ્યલ મિડિયાનો વ્યાપ વધતાં દિવાલો કાણાં વાળી તો થઇ જ ગઇ છે પણ સાથે સાથે કેમેરાવાળી પણ થઇ ગઇ છે. કોની વાત કયાંથી અને કેવી રીતે વાયરસની જેમ વાયરલ થાય છે એની ખબર નથી પડતી, નો ડાઉટ એમાં માહિતી મળે છે પણ ધ ફેકટ

ઇઝ કે ખરાશ જેવી ખોટી માહિતી અને અજગરની જેમ અફવાઓ આપણી આસપાસ વિંટાઇ જાય છે અને આપણને ઘેરી લે છે. એ એટલી હદે સાયકોલોજીકલી આપણને ઇફેકટ કરે છે કે એની ખબર ય આપણને નથી પડતી. ખાસ કરીને આ પેન્ડેમિક સ્થિતિમાં સમાચાર પત્રો, ન્યુઝ ચેનલ્સ અને સોશ્યલ મિડીયાના કેટલાંક પેઝ (જેનો મુખ્ય વ્યવસાય એન્ટી સોશિયલ માહિતી શેર કરવાનો જ હોય છે.) ઉપર એટલી બધી અરાજકતા ફેલાવીને કે માણસ અરેરાટી નાંખી જાય.
અત્યારે પણ ત્રીજી લહેર, થર્ડ વેવની વાતો ચાલી રહી છે. આ વેવ બાળકોને સૌથી વધારે અસર કરશે એવા પણ અનુમાન લાગી રહ્યા છે. હવે એ અનુમાન કેટલાં સાચા છે એ તો હનુમાન જાણે. અકોર્ડીંગ ટુ સાઇકોલોજી આપણા ઉપર બે ઇફેકટ કામ કરતી હોય છે: (૧) પ્લેસીબો અને (૨) નોસીબો પ્લેસીબો મિન્સ કે આપણે જે સાંભળીએ છીએ, જોઇએ છીએ જે વાતાવરણમાં રહીએ છીએ એ જો પોઝિટીવ હોય તો આપણા શરીર પર એની પોઝિટીવ અસર થાય છે અને એથી ઉલ્ટું જો આપણે નેગેટીવ એટમોસ્ફીયરમાં હોઇએ તો આપણા પર એની જ અસર થાય છે.
સબકોન્શ્યસ માઇન્ડની થિયરી પણ આની સાથે જ કનેકટેડ છે. હમણાં જ છાપામાં વાંચેલ એક સર્વેની વાત કરું તો એક સંશોધન પ્રમાણે જે લોકો સોશ્યલ મીડિયા પર કોવિડ-19 અંગેની વિગતો વધુ જુએ છે તેમનામાં તીવ્ર અન્ગ્ઝાયટીના લક્ષણો વધે છે. આ સર્વે ચાઇનાના કુલ-31 પ્રદેશોના 4872 વયસ્કો પર કરવામાં આવ્યો હતો. આમાંના કુલ: 82% લોકો માહિતી માટે સોશ્યલ મીડિયા પર આધાર રાખતાં. એમાંનાં 48% ને તીવ્ર ડિપ્રેશનના લક્ષણો જોવા મળ્યાં. 23% ને એન્ઝાયટી કે ગભરામણનાં લક્ષણો અને 19% માં એન્ઝાયટી અને ડિપ્રેશન બંને જેવા મળ્યા. અધધધ!
આપણી તકલીફ એ જ છે કે સોશ્યલ મિડીયા કે સોશ્યલ ઓટલા પર થતી ચર્ચાઓમાં કેટલું ફેકટ છે અને કેટલાં ફાંકા છે એ આપણે જાણી શકતાં નથી. ઓટલા પરિષદમાં તો આપણે હજુ યે વ્યકિતને જોઇને કે ઓળખતા હોય એટલે અંદાજ લગાવી શકીએ પણ સોશિયલ મીડિયાના પેજીસ કોણ હેન્ડલ કરે છે. એના સોર્સીસ શું છે? એ તો આપણે જાણી શકતા નથી. કેટલીક વાર મોરારીબાપુ, કલામ સાહેબ, ભગવદ્ગીતાના નામ પર બેવફાની શાયરીઓ ઠોકમ-ઠોક કરી હોય ત્યારે હસવું પણ આવે અને શરમ પણ આવે કે સાવ આમ, થોડું હોય કાંઇ?
પણ અત્યારે પણ આ ત્રીજી લહેરમાં એ લોકોમાં પણ એટલી જ બીક છે કે જેમનો અગાઉની બે લહેરમાં વારો નથી આવ્યો. પણ ફરી ફરીને એક જ વાકય યાદ રાખવું કે કોરોના નહીં પણ કોઇપણ રોગ શરીરમાં પછી પ્રવેશે છે પહેલા મનમાં પ્રવેશે છે. જો એ રોગ શરીરમાં પ્રવેશી ગયો પણ મન મજબુત હોય તો એ રોગ કંઇ ખાસ ઝંડો ગાળી નહી શકે. પણ આપણી જાતને કેવા માહોલમાં રાખવી એ આપણા હાથની વાત છે. આફટર ઓલ રસીકરણ ભલે સરકારના અંદરમાં હોય પણ નેગેટિવ વિચારોના વશીકરણમાં ન આવી જઇએ એ તો આપણી અંડર (અંદર) છે. પરાગ પાનસુરીયા