ગેટના રિસ્ટોરેશન માટે ટેન્ડર હજી મંજૂર નથી, પાયાને વધુ નુકસાન થવાની ભીત બાંહેધરી છતાં કામ નહીં: 5 મહિના પહેલાં મ્યુ, કમિશનરે 1...
( પ્રતિનિધિ )વડોદરા,તા.9 આગામી 19 મી ડિસેમ્બરના રોજ યોજાનારી વકીલ મંડળની ચૂંટણી પૂર્વે એક પણ ફોર્મ પરત ખેંચવામાં નહીં આવતા તમામે તમામ...
બોડેલી; ઢોકલીયા પબ્લિક હોસ્પિટલના પાંચ ટ્રસ્ટીઓ વિરોધમાં બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છેબોડેલીની જાણીતી બોડેલી-ઢોકલીયા પબ્લિક હોસ્પિટલના ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ દ્વારા નાણાકીય...
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ જણાવ્યું છે કે ઘણા દિવસો સુધી સતત નેટવર્ક સુધારાઓ પછી તેની બધી ફ્લાઇટ કામગીરી હવે સામાન્ય છે....
યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણય અને સંભવિત યુએસ વેપાર સોદાને લગતી અનિશ્ચિતતાઓ પહેલાં શેરબજારમાં વેચવાલી ચાલુ રહી. શેરબજારમાં સતત બીજા દિવસે...
મંગળવારે સંસદ પુસ્તકાલય ભવનમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) સંસદીય પક્ષની બેઠક યોજાઈ હતી. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની જીત બદલ વડા પ્રધાનને માળા...
સંસદના ચાલુ શિયાળુ સત્રના સાતમા દિવસે લોકસભામાં આજે ચૂંટણી સુધારા પર ચર્ચા થઈ રહી છે ત્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે...
પાકિસ્તાનના નવા ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ (CDF) ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે સોમવારે પોતાનું પદ સંભાળ્યું. રાવલપિંડીમાં GHQ ખાતે આયોજિત એક સમારોહમાં તેમને...
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાના કેમાયોરન વિસ્તારમાં આજે તા. 9 ડિસેમ્બરને મંગળવારે બપોરે એક સાત માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ઓછામાં...
મંગળવારે શિયાળુ સત્રના સાતમા દિવસે લોકસભામાં ચૂંટણી સુધારા અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર ચર્ચા થઈ રહી છે. ચર્ચા દરમિયાન સપાના વડા...
મરામતની કામગીરીમાં દોઢ મહિનાથી વધુ સમય લાગે તેવી ધારણા : બ્રિજ નીચેના હંગામી દબાણો, આડેધડ પાર્ક થયેલા વાહનોથી ચાલકોની મુશ્કેલી વધી :(...
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પર જૂતું ફેંકનાર વકીલને દિલ્હીના કરકરડૂમા કોર્ટમાં કેટલાક વકીલોએ માર માર્યો છે. આ ઘટના આજે તા....
રાષ્ટ્રગીત વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થયા છે. સંસદ આ પ્રસંગે ચર્ચા કરી રહી છે. સોમવારે લોકસભામાં ચર્ચા શરૂ થઈ. પીએમ મોદીએ...
( પ્રતિનિધિ )વડોદરા,તા.9 આર.ટી.ઓ વડોદરા કચેરી દ્વારા મોટરિંગ પબ્લીકની સગવડતા માટે ટુ વ્હીલર, ફોર વ્હીલર, થી વ્હીલર, અને ટ્રાન્સ્પોર્ટ વર્ગના વાહનોના પસંદગીના...
વડોદરામાં સગા સંબંધીઓએ જ પરિવારનો હક્ક ડુબાડ્યો! પિતાના મૃત્યુ બાદ વારસાઈ કરાવવા જતાં ભાંડો ફૂટ્યો: વડસરની કરોડોની સહિયારી જમીન 2008માં જ વેચાઈ...
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી સામે કથિત છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. આ કેસ યુનિયન...
વડોદરામાં સગા સંબંધીઓએ જ પરિવારનો હક્ક ડુબાડ્યો!પિતાના મૃત્યુ બાદ વારસાઈ કરાવવા જતાં ભાંડો ફૂટ્યો: વડસરની કરોડોની સહિયારી જમીન 2008માં જ વેચાઈ ગઈ...
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોમાં આઠ દિવસથી ચાલી રહેલા સંકટ વચ્ચે સરકારે ઇન્ડિગો સામે કડક કાર્યવાહી કરી છે. સોમવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની...
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ‘પ્લાસ્ટિક મુક્ત ઓલપાડ’ અભિયાન હેઠળ સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરી કાપડની થેલી વાપરવાના ઉદ્દેશ્ય સાથે થયેલી કોટન બેગ...
સવારના નાસ્તાના શોખીનો સાવધાન: છોલે-ભટુરે બનાવતા વેપારીઓ ગ્રાહકોના આરોગ્ય સાથે રમતા હતા; વપરાયેલું તેલ સ્થળ પર જ નષ્ટ કરાયુંવડોદરા : શહેરના મુખ્ય...
! શિક્ષિકાના મોતના પગલે કડક બજારમાં VMCનું બુલડોઝર એમ્બ્યુલન્સ ન પહોંચી શકતાં થયેલા મૃત્યુ બાદ સ્કૂલની ફરિયાદ: વેપારીઓના ભારે વિરોધ વચ્ચે ,18...
શહેરમાં હત્યા જેવી ગંભીર ઘટનાઓના ઉપરાછાપરી બનાવો બની રહ્યાં છે જેને લઈને કાયદો વ્યવસ્થા કથળી રહી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે...
ન્યાયાધીશે કહ્યું: “પ્રથમદર્શનીય કેસ” 187 વિદેશી નાગરિકોને ચૂનો ચોપડનારા જેલમાં જ રહેશે વડોદરા: વડોદરાના ચાપડ રોડ પર એક બંગલામાં ગેરકાયદેસર રીતે કોલ...
ગ્રાહકો સાથે મળી નકલી દાગીનાને શુદ્ધ ગણાવ્યા; વારસિયા પોલીસે 3 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો વડોદરા : સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની ન્યુ...
શહેરભરમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને દૂર કરવાની કામગીરી વચ્ચે આજે સુરત મનપાના સેન્ટ્રલ ઝોન દ્વારા કોટ વિસ્તારમાં ધારાસભ્ય અરવિંદ રાણાનાં ઘર પાસે...
સંસદના શિયાળુ સત્રમાં ઘણા મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. બંને ગૃહોમાં SIR, BLO મૃત્યુ અને ઈન્ડિગો કટોકટીના મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે....
ગાંધીનગર: કેન્દ્રિય ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી...
ગાંધીનગર: આધુનિક યુગના માછીમારી બંદરો હવે માત્ર નૌકાઓના અવરજવર માટેના સ્થિર માળખા નથી. તેઓ દરિયાઈ આજીવિકા, નિકાસ, સમુદાય સમૃદ્ધિ અને રાજ્યના બ્લુ...
ગાંધીનગર: હમણાં જ આપણી વચ્ચેથી કેન્દ્રિય ગૃહ મંત્રી ગયા..આપણે બધાં જ તેમને ઓળખીએ છીયે, ચાણકય તરીકે…તેઓ છે પણ ચાણકય … કોને આગળ...
અમદાવાદ: દ્વારકામાં આખલાઓના ત્રાસને લઈને ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ અરજીની પ્રાથમિક સુનાવણીમાં હાઇકોર્ટે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર...
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
ગેટના રિસ્ટોરેશન માટે ટેન્ડર હજી મંજૂર નથી, પાયાને વધુ નુકસાન થવાની ભીત
બાંહેધરી છતાં કામ નહીં: 5 મહિના પહેલાં મ્યુ, કમિશનરે 1 મહિનામાં કામ શરૂ કરવાની ખાતરી આપી હતી

વડોદરા ઐતિહાસિક માંડવી દરવાજાનું યોગ્ય અને તાત્કાલિક રિસ્ટોરેશન થાય તે માટે એમ.જી રોડ પર આવેલા સુપ્રસિદ્ધ વિઠ્ઠલનાથજી મંદિરના પુજારી હરિઓમ વ્યાસ છેલ્લા 240 દિવસથી માંડવી ગેટ નીચે બેસીને અષ્ટાક્ષર મંત્રના જાપ કરી એક અનોખું આંદોલન ચલાવી રહ્યા છે. 8 ડિસેમ્બરના રોજ તેમના આ તપના 240 દિવસ પૂરા થયા છે, તેમ છતાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા હજી સુધી ગેટના રિસ્ટોરેશન માટેનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું નથી, જેના કારણે પુજારી અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
માંડવી ગેટની જર્જરિત હાલત અને ઐતિહાસિક સ્થાપત્યને બચાવવાની માંગ સાથે પુજારી હરિઓમ વ્યાસ દ્વારા કરવામાં આવી રહેલો આ પ્રયાસ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા આઠ મહિનાથી વધુ સમયથી તેઓ સતત જાપ કરીને તંત્રને આ મહત્વપૂર્ણ કાર્ય માટે જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
શહેરની મધ્યમાં આવેલો આ ઐતિહાસિક દરવાજો આજે પણ ભારે ટ્રાફિકનો સામનો કરી રહ્યો છે. દિવસે ને દિવસે ભારે વાહનોની અનિયંત્રિત અવર-જવરના કારણે ગેટના પાયાને વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો આ રીતે વિલંબ થતો રહેશે તો આ ઐતિહાસિક ધરોહર કાયમી ધોરણે નુકસાન પામશે તેવી ચિંતા પુજારી અને સ્થાપત્યપ્રેમીઓએ વ્યક્ત કરી છે.
હરિઓમ વ્યાસે આ બાબતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને કરેલી અપીલમાં જણાવ્યું હતું કે, “આશરે 5 મહિના પહેલાં કમિશનરે પોતે માંડવી ગેટનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારે તેમણે 1 મહિનામાં ગેટના રિસ્ટોરેશનનું કામ ચાલુ કરી દેવાશે તેવી બાંહેધરી આપી હતી. પરંતુ, મહિનાઓ વીતી ગયા હોવા છતાં ટેન્ડર મંજૂર કરવાની પ્રાથમિક કાર્યવાહી પણ પૂર્ણ થઈ નથી.”
પુજારી હરિઓમ વ્યાસે કમિશનર અરુણ મહેશ બાબુને તેમની બાંહેધરીનું સ્મરણ કરાવીને તાત્કાલિક ધોરણે માંડવી ગેટનું રિસ્ટોરેશનનું કામ શરૂ કરાય તેવી આગ્રહભરી વિનંતી કરી છે, જેથી આ ઐતિહાસિક સ્થાપત્યને વધુ નુકસાન થતું અટકાવી શકાય.