આણંદ,શનિવાર:: પુર નિયંત્રણ કક્ષ અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવ્યા મુજબ સાબરમતી નદી ઉપર સ્થિત ધરોઈ ડેમથી મળેલી સૂચના...
વડોદરા : મેઘરાજાએ જમાવટ કરી છે અને સતત ત્રણ ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરમાં પાલિકાનું તંત્ર રોડ પર...
વીકએન્ડના મિની વેકેશનમાં રાજકોટની આર.કે. યુનિવર્સિટીના સ્ટુડન્ટ્ના એક ગ્રુપે દીવમાં પિકનીકનો પ્લાન ઘડ્યો હતો, પરંતુ મિત્રો સાથે મજા કરવા નીકળેલા આ ગ્રુપ...
વડોદરા: રાજ્યમાં આવતીકાલે GPSC દ્વારા DySO અને નાયબ મામલતદારની પ્રિલિમ પરીક્ષા યોજાવાની છે. પરંતુ ભારે વરસાદની આગાહી અને અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ...
સુરતમાં બપોર બાદ ગણેશ વિસર્જન યાત્રાનો ભાગળ ચાર રસ્તા ખાતે રંગ જામ્યો હતો. ભાગળ ચાર રસ્તા ખાતે સુરતના ફેમસ દાળિયા શેરીના ગણેશજી...
NSUIની વિરોધ પ્રદર્શન સાથે યુનિવર્સીટીના રજિસ્ટારને રજૂઆત જીકાસ કમિટી સાથે બેઠક કરી વિદ્યાર્થીઓના હીતમાં યોગ્ય નિર્ણય લેવા રજીસ્ટારે ખાતરી આપી ( પ્રતિનિધી...
વડોદરાના છાણી વિસ્તારમાં નંદનગરની સામે આવેલી પ્રશાંતિ ગ્રીન રેસીડેન્સીની દિવાલ શનિવારે ધરાશાયી થઈ ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ દિવાલની બાજુમાં એક ગોડાઉન...
કપૂરાઈ પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી સાત લોકોની ધરપકડ કરીવડોદરા તારીખ 6વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં કુતરુ ભસવા મુદ્દે બે પાડોશી પરિવાર...
નવી દિલ્હી: GST કાઉન્સિલે ઓટો સેક્ટરને મોટો પ્રોત્સાહન આપ્યું છે. નાની કાર, બાઇક અને સ્કૂટર પર GST 28%થી ઘટાડીને 18% કરવામાં આવ્યો...
શહેરમાં આ વખતે મોટી ગણેશ પ્રતિમાઓનો ટ્રેન્ડ જોવા મળ્યો છે ત્યારે વિશાળકાય ગણેશ પ્રતિમાઓનું વિસર્જન ડુમસ હજીરા અને મગદલ્લા ખાતે કરાઈ રહ્યું...
દિલ્હીના લાલ કિલ્લા પરિસરમાં જૈન ધાર્મિક સમારોહ દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. અહીં યોજાયેલા જૈન શિબિરમાંથી ધોળા દિવસે બે કિંમતી...
આવતીકાલે તા. 7 સપ્ટેમ્બર 2025ના રોજ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે. ભાદરવા સુદ પૂર્ણિમાની રાત્રે પૂર્ણ ચંદ્રગ્રહણ થશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે. ધાર્મિક...
આણંદ, શનિવાર::* પાનમ અને કડાણા જળાશયમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને જળાશયની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં...
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત વધારો થતાં શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો તંત્ર દ્વારા તમામ પરિસ્થિતિ માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ (પ્રતિનિધિ) વડોદરા તા.06...
કપડવંજ:;લાંક જળાશય અને વરાસી જળાશયમાંથી પાણી છોડવાની પરિસ્થિતિથી કપડવંજના અસરગ્રસ્ત ગામોને સૂચિત કરાયા છે. અરવલ્લી જિલ્લાની લાંક જળાશય અને વરાસી જળાશયમાંથી આજરોજ...
દર વર્ષે અહીં આ પરિસ્થિતિ ઉભી થતી હોવા છતાં તંત્ર દ્વારા કાયમી કોઈ નિકાલ ન આવતા રહીશોને હાલાકી *પાણીમાં મગરો અને સરિસૃપ...
ગાંધીનગર : રાજસ્થાનના જોધપુર પર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે, જયારે અરબ સાગર પર એક ચક્રવાતી હવાનું દબાણ સક્રિય છે, જેની...
જો કે, નદીનું ભયજનક લેવલ 26 ફૂટ વડોદરા: વડોદરાના ઐતિહાસિક આજવા સરોવરના 62 દરવાજામાંથી હજુ 6,500 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાઈ રહ્યું...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત અને અમેરિકા સંબંધો અંગે નિવેદન આપ્યું હતું. ટ્રમ્પના નિવેદન બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની...
દરરોજ દુનિયાના જુદા જુદા ખૂણામાંથી સમાચાર આવી રહ્યા છે કે AI માનવીઓની નોકરીઓ છીનવી રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઝડપથી કોર્પોરેટ ક્ષેત્રમાં પોતાની...
સુરતઃ ગણેશ વિસર્જનની આગલી રાતે ઈચ્છાપોરમાં ભયંકર અકસ્માત થયો હતો. અહીં રોંગ સાઈડ પર દોડતા ટ્રેક્ટરે કારને ટક્કર મારી હતી. આ અકસ્માતને...
સુરત: ઉધના વિસ્તારમાં રહેતા વકીલ તેમજ પૂર્વ કોર્પોરેટરના પુત્ર ફિરોઝખાન પઠાણ (ઉં.વ.આશરે 50 વર્ષ)એ પાલ કેબલ-સ્ટેઈડ બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવી જીવન...
મુંબઈમાં અનંત ચતુર્દશીના દિવસે 400 કિલો RDXથી શહેરને ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિને પોલીસએ નોઈડાથી પકડી લીધો છે. આ વ્યક્તિની ઓળખ અશ્વિની...
ઘૂંટણસમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મૂકાયા : રિફાઈનરી અને ફર્ટિલાઈઝર દ્વારા છોડવામાં આવતા પાણીને કારણે દર વર્ષે કપરી પરિસ્થિતિનું નિર્માણ : (...
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 80મા સત્રમાં ભારત તરફથી આ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપશે નહીં. તેમની જગ્યાએ વિદેશ મંત્રી એસ. જયશંકર...
રાહુલ ગાંધીની ૧૩૦૦ કિલોમીટર લાંબી ‘મતદાર અધિકાર યાત્રા’, જે ચૂંટણી થવાની છે તે હિન્દી પટ્ટના બિહારના ઉબડખાબડ અને ઉથલપાથલને પાર કરીને યોજાઈ...
મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનનો અંત આવ્યો છે અને એનડીએ સરકારે માન્યું છે કે, બધું સમુસૂતરું પાર પડી ગયું છે તો એ સરકારની ભૂલ...
આપણો વર્ષોનો અનુભવ કહે છે કે કોઈ પણ વસ્તુની કિંમતમાં વધારો કરવાનો હોય ત્યારે કંપનીઓ, વેપારીઓ અને દુકાનદારો તેનો તાત્કાલિક અમલ શરૂ...
વડોદરા: મહી નદીમાં પાણીનું લેવલ સતત વધી રહ્યું છે. ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થઈ રહી હોવાથી મહી નદીમાં આજરોજ શનિવારે બપોરે 11...
ડભોઇ વડોદરા માર્ગ પર રાજલી ક્રોસિંગ પાસે ઢાઢર નદી ના પાણી ફરી વળ્યા ગુજરાત મિત્ર ન્યુઝ ડભોઇ તા – 05/09/2025 ડભોઇ વડોદરા...
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
અસહ્ય પીડા સાથે અનોખા અંદાજમાં SIRની કામગીરી કરતા BLOને સલામ..!
“નિવેદનોથી નહીં એક્શનથી યુદ્ધ જીતાય છે”, CDS જનરલ અનિલ ચૌહાણની પાકિસ્તાનને ચેતવણી
મેસ્સીના કાર્યક્રમના મુખ્ય આયોજકની ધરપકડ, દર્શકોને ટિકિટના પૈસા પરત કરવામાં આવશે
વાઘોડિયા રોડ પર બાજુમાં નવી સાઇટના ખોદકામથી સર્જન કોમ્પ્લેક્સમાં તિરાડો અને ધ્રુજારી
આઠ યુદ્ધોના અંતનો દાવો કરનારા ટ્રમ્પ પોતે જ આ દેશ સાથે યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત
પંચમહાલમાં વહીવટી ગરમાવો, એક જ સ્થળે વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ૨૯ તલાટીઓની સાગમટે બદલી
સતિષાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા-પિતા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
મહીસાગરના સિલ્ટિંગથી ફરી પાણીનો કકળાટ: 15થી 20 દિવસ સુધી પુરવઠાને મોટી અસર થશે
રાજ્યના પહેલી એલિવેટેડ APMC માર્કેટ મુખ્યમંત્રીએ ખુલ્લી મુકી
બોટલો ફેકી, પોસ્ટરો ફાડયા… મેસ્સીના ચાહકો ગુસ્સે થયા, જાણો શું છે મામલો?
ડભોઇ એસ.ટી. ડેપો ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા જાગૃતિ નાટકનું આયોજન
વિમાની લાલચે હત્યા, પોલીસે આરોપીને સાથે રાખી અંકોડિયા ગામે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું
આણંદ,શનિવાર:: પુર નિયંત્રણ કક્ષ અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવ્યા મુજબ સાબરમતી નદી ઉપર સ્થિત ધરોઈ ડેમથી મળેલી સૂચના મુજબ ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ૬૦,૦૦૦ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે.
સાબરમતી નદી ઉપર સ્થિત સંત સરોવરથી મળેલી સૂચના મુજબ સંત સરોવર હેઠવાસમાં હાલમા ૧૫,૨૭૫ ક્યુસેક્સ પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.
સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં હાલમાં ૨૦૮૦૨ ક્યુસેક્સ પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે. જેમાં ક્રમશ વધારો કરવામાં આવશે. જેથી આ અંગે નીચાણ વાળા ગામોને સાવધ રહેવા પૂર નિયંત્રણ કક્ષ, અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ અંગે તારાપુર તાલુકાના સંભવિત ગામો ગલીયાણા, રીંઝા ,ખડા, મિલરામપુરા, ચીતરવાડા, દુગારી, નભોઈ, મોટા કલોદરા, ફતેહપુર, પચેગામ અને કસબારા તથા ખંભાત તાલુકાના ગોલાણા અને પાંદડ ગામોને સાવધ રહેવા માટે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
વાસણા બેરેજની જળાશયની હાલની સપાટી ૧૨૮.૫ફૂટ અને ૩૯.૧૬ મીટર છે, વાસણા બેરેજ માંથી કુલ ૧૩ ગેટ ખોલવામાં આવ્યા છે,તેમ વધુમાં જણાવાયું છે.
***