હાલમાં આસો સુદ શારદીય નવરાત્રિ ચાલી રહી છે. આજે આસો સુદ અષ્ટમી છે.મહા અષ્ટમી, દુર્ગાષ્ટમી નિમિત્તે વડોદરા શહેર જિલ્લાના વિવિધ માંઇ મંદિરોમાં...
રવિ પાર્ક ચાર રસ્તા પાસે અકસ્માત, ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલ ખસેડાયો; કોર્પોરેશનની બેદરકારી સામે સ્થાનિકોમાં આક્રોશ વડોદરા શહેરમાં ફરી એકવાર પાલિકાની બેદરકારી સામે...
ફાફડા-જલેબીના વિક્રેતાઓ પર પાલિકાની ‘નિયમિત’ તપાસ, પણ પરિણામો ‘આફ્ટર પાર્ટી’! વડોદરા : ગુરુવારે સમગ્ર રાજ્યમાં દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી થવાની છે, અને...
તમિલનાડુ વેત્રી કઝગમ (ટીવીકે) ના નેતા અને અભિનેતા વિજયે તમિલનાડુના કરુરમાં થયેલી ભાગદોડ બાદ તેમના સમર્થકોની સલામતી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી....
કારેલીબાગ વિસ્તારમાં સાદરી ઇમીગ્રેશન નામની ઓફિસ ધરાવતા મૂળ આણંદના દંપતીએ તબક્કાવાર પૈસા લઈને વિશ્વાસઘાત કર્યો (પ્રતિનિધિ) વડોદરા તા. 30 શહેરના સમા વિસ્તારમાં...
યોગ્ય તપાસની માંગ સાથે હેડ ઓફિસ ખાતે ABVPનું વિરોધ પ્રદર્શન : યુનિવર્સીટીના વીસી દ્વારા ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી યોગ્ય તપાસ...
નવરાત્રિના તહેવારની ધૂમ વચ્ચે આઠમા નોરતે ગુજરાતના ગરબા આયોજકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરત અને અમદાવાદમાં મોટા ગરબા આયોજકો પર GST વિભાગે...
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ વિદેશી T20 લીગમાં રમતા પાકિસ્તાની ખેલાડીઓના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) સસ્પેન્ડ કરી દીધા છે. બોર્ડે એશિયા કપ...
ગાડીનું ટાયર ફાટી જતા આ દુર્ઘટના સર્જાઈ, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા (પ્રતિનિધિ) ખેડા તા 30માતર તાલુકાના ત્રાજ ગામે બાદશાહ ફાર્મની...
અભિનેતામાંથી રાજકારણી બનેલા તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) ના નેતા વિજયે કરુરમાં થયેલી ભાગદોડ પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. એક વીડિયોમાં વિજયે...
ચૂંટણી પંચે મંગળવારે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની અંતિમ યાદી બહાર પાડી. એવો અંદાજ છે કે આ અંતિમ યાદીમાં આશરે 73...
પરેશ રાવલની આગામી ફિલ્મ, “ધ તાજ સ્ટોરી” રિલીઝ પહેલા જ ઘણા વિવાદોમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મ આવતીકાલે બુધવાર તા. 31 ઓક્ટોબરે...
શુક્રવાર 26 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના બરેલીમાં “આઈ લવ મુહમ્મદ” વિવાદને લઈને હિંસા ફાટી નીકળી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ...
પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ જે. એંગ્મોએ પોલીસના તેમના પરના આરોપો સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે પોલીસ મહાનિર્દેશકના નિવેદનોને ખોટા અને...
એશિયા કપ 2025ની ફાઇનલ બાદથી ચર્ચામાં રહેલી ટ્રોફી વિવાદ હવે નવા વળાંક પર છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન અને પાકિસ્તાનના ગૃહમંત્રી...
મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રના આઠ જિલ્લાઓના 3,050 ગામડાઓ પૂરથી પ્રભાવિત થયા છે. 1 જૂનથી 29 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ અને પૂરને કારણે 104 લોકોના...
સુરતઃ શહેરના પાલ ગૌરવપથ રોડ પર આવેલા મહિન્દ્રા કંપનીના કારના શો રૂમમાં મોટી દુર્ઘટના બની છે. અહીં આગ લાગી છે, જેમાં થાર...
લંડનના ટેવિસ્ટોક સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પર વાંધાજનક નારા લખવાની ઘટના પ્રકાશમાં આવી છે. સોમવારે ઉપદ્રવીઓએ પ્રતિમા પર “ગાંધી, મોદી અને ભારતીયો...
વડોદરા: મહાનગરપાલિકાના એકાઉન્ટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી દેવાયો છે કે દિવાળીના તહેવારને અનુલક્ષીને કર્મચારીઓ તથા પેન્શનરોને ઓક્ટોબર મહિનાનો પગાર અને પેન્શન...
આજે મંગળવારે તા. 30 સપ્ટેમ્બર 2025ના રોજ ક્વેટામાં પાકિસ્તાની સેનાના મુખ્યાલયમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો. પૂર્વી ક્વેટામાં ફ્રન્ટિયર કોર્પ્સ મુખ્યાલય પાસે એક...
દંપતી ઘરમાં પ્રવેશ્યું ત્યારે લૂંટારા ઘરમાં હાજર હતા, જો બૂમરાણ મચાવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ખેલ પાડ્યો વડોદરા તારીખ...
આજ રોજ તા. 30 સપ્ટેમ્બર મંગલવારે સવારે મુંબઈથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. જેને લઈ દિલ્હી એરપોર્ટ પર...
વર્ષો પછી મુંબઈ હુમલા અંગે એક મોટો ખુલાસો થયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે સ્વીકાર્યું છે કે યુપીએ સરકારે અમેરિકાના દબાણને...
ભારતીય જનતા પાર્ટીના પૂર્વ વરિષ્ઠ અને અનુભવી નેતા વિજય કુમાર મલ્હોત્રાનું 93 વર્ષની વયે આજ રોજ તા. 30 સપ્ટેમ્બરે અવસાન થયું છે....
સુરક્ષા પર ગંભીર સવાલ, લોકોમાં આક્રોશ! પ્રતિનિધી ગોધરા તા.30 પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL)ના રણજિતનગર પ્લાન્ટમાં આજે...
દિલ્હીમાં વિદ્યાર્થીનીઓ સાથે છેડતીના આરોપસર ધરપકડ કરાયેલા ચૈતન્યનંદ સરસ્વતી સામે નવા ખુલાસા થયા છે. પોલીસે જણાવ્યું છે કે તેમના મોબાઇલ તપાસ દરમિયાન...
કોઈ પણ લોકશાહી દેશના નાગરિકને સરકારની નીતિનો વિરોધ કરવાનો અને પોતાનો ભિન્ન મત વ્યક્ત કરવાનો અધિકાર છે. જો તે ભિન્ન મતને કચડવાનો...
ઇન્ડોનેશિયાના પૂર્વ જાવા પ્રાંતમાં આજ રોજ તા. 30 સપ્ટેમ્બરે એક દુર્ઘટના બની જ્યાં એક ઇસ્લામિક સ્કૂલની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. આ...
ઈશ્વરને સાચી પ્રાર્થના એક દિવસ એક સંતની પાસે એક સજ્જન આવ્યા અને બોલ્યા, ‘સંતશ્રી હું રોજ મંદિરે જાઉં છું અને રોજ ભગવાન...
ગયા બુધવારે સંઘપ્રદેશ લદાખમાં જે અશાંતિ ફાટી નિકળી તે તાજેતરના દાયકાઓમાં અભૂતપૂર્વ હતી. ચાર લોકોનાં મોત થયા અને વ્યાપક નુકસાન થયું. લદાખના...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
હાલમાં આસો સુદ શારદીય નવરાત્રિ ચાલી રહી છે. આજે આસો સુદ અષ્ટમી છે.મહા અષ્ટમી, દુર્ગાષ્ટમી નિમિત્તે વડોદરા શહેર જિલ્લાના વિવિધ માંઇ મંદિરોમાં હવન પૂજન દર્શન, શ્રીફળ હોમવામાં આવશે ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામ સ્થિત પૌરાણિક અને ઐતિહાસિક શ્રી તુળજાભવાની માતાનું મંદિર આવેલું છે. મહારાષ્ટ્રિયન સમાજના કુળદેવી માનવામાં આવે છે. અહીં નવરાત્રિ દરમિયાન દૂર દૂરથી માંઇ ભક્તો દર્શન અને પૂજન કરવાં માટે આવે છે માં ભક્તોની મનોકામના પૂર્ણ કરતાં હોવાની આસ્થા છે. આજે દુર્ગાષ્ટમી નિમિત્તે સવારે 6 કલાકે મા તુળજા ભવાનીની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ 8 કલાકે માં ના જવારાની આરતી કરવામાં આવી હતી. 10 વાગ્યાથી મહા અષ્ટમીના હવનનો પ્રારંભ થશે જેની પૂર્ણાહૂતિ સાંજે 4 કલાકે કરવામાં આવશે. દિવસ અને રાત્રે પણ માંઇ ભક્તો માટે દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે.આજે અહીં મેળો યોજાશે રાત્રે માં સમક્ષ ભવાઇ અને ભજનના કાર્યક્રમ યોજાશે તથા તા.02 ઓક્ટોબર ના રોજ દશેરા ની ઉજવણી કરવામાં આવશે માંઇ ભક્તો માં ના સાનિધ્યમાં નવરાત્રિ ઉપવાસ,વ્રતની પૂર્ણાહુતિ કરશે એટલે ઉપવાસ ખોલશે.