આમ તો કોઇની વૃત્તિ નિવૃત્તિના સંદર્ભમાં દૂર થતી નથી. આમ છતાં વય અને શારીરિક સ્થિતિ તથા દીર્ઘકાલીન સેવાને ધ્યાનમાં લઇને શેષ જીવન...
રાજસ્થાનના જયપુર-અજમેર હાઇવે પર ગત રોજ મંગળવારે મોડી રાત્રે એક ભીષણ અકસ્માત થયો હતો. મૌજમાબાદ નજીક ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક બીજા ટ્રક...
હમણાં જ કેન્ટકી સ્ટેટની લાઈબ્રેરીમાંથી વિકટર ફ્રેન્કલનું ‘‘મેન્સ સર્ચ ફોર મીનિંગ’’ પુસ્તક વાંચ્યું. વિકટર ફ્રેન્કલ હોલોકોસ્ટમાંથી બચી ગયેલા ઓસ્ટ્રિયાના ન્યુરોલોજીસ્ટ અને સાઈકોલોજીસ્ટ...
ડીપફેકનો ટેકનોલોજીનો ઉપયોગ હવે લોકોને બદનામ કરવા અને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે થઈ રહ્યો છે. તાજેતરમાં કરણ જોહર, અભિષેક બચ્ચન અને...
PM સ્વનિધિ લોન લેવા વડોદરાના સલાટવાડા UCC કચેરી ખાતે કતારો, પાણી-બેઠકની સુવિધા ન મળતાં લાભાર્થીઓમાં આક્રોશ: સરકારી યોજનાનો શુભારંભ, અમલમાં અવ્યવસ્થા વડોદરા...
પદમલાના બ્રેઈનડેડ દર્દીના લીવર ,કિડની અને આંખોનું દાન એક દર્દીના અંગદાનથી પાંચ વ્યક્તિઓને નવું જીવંતદાન મળશે ( પ્રતિનિધી )વડોદરા,તા.7 વડોદરાની સયાજી હોસ્પિટલ...
જીઆઇડીસી, ઘાઘરેટીયા અને અંબે ફીડરના આસપાસના વિસ્તારમાં મેન્ટેનન્સ કામગીરી હાથ ધરાશે માણેજા, મધુસાગર, વાડી સહિતના 8 ફીડરના વિસ્તારોમાં સમારકામ; કામ વહેલું પત્યે...
( પ્રતિનિધી )વડોદરા,તા.7 કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય મંત્રીમંડળે મળેલી ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ કોરિડોરને ચાર લેન અને શક્ય હોય ત્યાં...
” મહર્ષિ વાલ્મિકી”ની આજે જન્મ જયંતિ હોઈ અનુસુચિત જાતિ મોરચા દ્વારા શહેર ભાજપ અધ્યક્ષ ડો. જય પ્રકાશભાઈ સોની ના અધ્યક્ષ સ્થાને જન્મ...
TP 24Bના 18 અને 24 મીટરના બે મહત્ત્વના રસ્તા ખૂલ્લા કરાયા બુલડોઝર ફર્યું ગોકુળપુરા-રાયપુરા વચ્ચે દબાણ હટાવી ખેતરોના ઝાડી-ઝાખરા અને સેન્ટરિંગનો માલસામાન...
આજે (મંગળવારે) સાંજે હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના બાર્થીમાં એક ખાનગી બસ પર પહાડ પડ્યો હતો જેમાં 18 લોકોના મોત થયા છે. સ્થાનિક...
વડોદરામાં 500 કરોડના નવા 5 બ્રિજ પ્રોજેક્ટને લીલી ઝંડી પાણી, ગટર તેમજ કેબલિંગ પછી પેવર બ્લોક રિપેર ન કરતા ઇજારદારને નોટીસ આપવા...
જોહુકમીથી સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ જબરજસ્તીથી નાખવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની રહીશોએ ચીમકી ઉચ્ચારી ( પ્રતિનિધી )વડોદરા,તા.7 વડોદરા...
પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ના ડેપ્યુટી ચીફ અને પહેલગામ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ કસુરીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર...
છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 749 કરોડના પાણી-નિકાશ કામ પૂર્ણ શેરખી, ગાજરાવાડી, ઉંડેરા અને વડદલા ખાતે 301 MLD ક્ષમતાના 4 નવા STPનું કામ...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મંગળવારે તેમનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત...
કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે પણ ગુજરાતના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ...
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી મનોજ તિવારીએ વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર આરોપ લગાવ્યો છે. તિવારી કહે છે કે ગંભીર કોચ બન્યા...
ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાડવા મામલે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને નિડર કોમેન્ટ કરી છે. માઈકલ આથર્ટને કહ્યું કે, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ઈરાદાપૂર્વક ભારત-પાકિસ્તાન...
કેન્દ્ર સરકારે ભારતીય રેલ્વેના માળખાગત સુવિધાને સુપરફાસ્ટ ટ્રેક પર લાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની...
ICC મહિલા વર્લ્ડ કપ 2025 નું આયોજન ભારત અને શ્રીલંકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ટુર્નામેન્ટ શરૂ થયાને લગભગ એક અઠવાડિયા વીતી...
આ વર્ષે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર ત્રણ અમેરિકન વૈજ્ઞાનિકોને એનાયત કરવામાં આવ્યો છે. જોન ક્લાર્ક, મિશેલ ડેવોરેટ અને જોન માર્ટિનિસ. રોયલ સ્વીડિશ એકેડેમી...
હરિયાણાના વરિષ્ઠ પોલીસ અધિકારી અને હાલમાં ADGP તરીકે ફરજ બજાવતા વાય.એસ. પુરણે ચંદીગઢના સેક્ટર ૧૧માં પોતાને ગોળી મારી આત્મહત્યા કરી. પુરણની પત્ની...
વર્ષોથી રોડ નહીં બનતા લોકોને અવરજવરમાં મુશ્કેલી અધિકારીઓ અને કોર્પોરેટરો સમસ્યાનું નિરાકરણ કરવામાં નિષ્ફળ નિવડ્યા હોવાના આક્ષેપ ( પ્રતિનિધી )વડોદરા,તા.7 વડોદરા શહેરના...
*,NHAIના ચેરમેને કરેલી જાહેરાત* આ પોઈન્ટથી ઉદ્યોગનાં ટ્રાન્સપોર્ટરો,સુરત શહેરને ફાયદો થશે, ભરૂચ ટ્રાફિક જામની સમસ્યા દુર થઇભરૂચ,તા.6 પુનગામ પાસે સુપર ફાસ્ટ એક્સપ્રેસ...
આ બાબતે ખુદ અંકલેશ્વર-હાંસોટનાં ધારાસભ્યએ ગત-10મી સપ્ટેમ્બરે કરેલી રજૂઆતના પરિણામથી સૌને આનંદ આ પોઈન્ટથી ઉદ્યોગનાં ટ્રાન્સપોર્ટરો,સુરત શહેરને ફાયદો થશે,ભરૂચ ટ્રાફિક જામની સમસ્યા...
સોનાની ગતિ ધીમી પડવાના કોઈ સંકેત દેખાતા નથી. સોનું હવે 1,21,000 પર પહોંચી ગયું છે, જે તેનું સર્વકાલીન ઉચ્ચતમ સ્તર છે. સતત...
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી આર. ગવઈ પર બૂટ ફેંકવાનો પ્રયાસ કરનાર વકીલ રાકેશ કિશોરને પોતાના કૃત્યોનો કોઈ અફસોસ નથી. તેઓ માને...
દિવાળી, છઠ્ઠ પુજા અને બિહાર ઇલેક્શનને પગલે માદરે વતન જવા માટે બિહારીઓએ દોટ મુકી છે, તેના પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર...
શહેરના પોશ વિસ્તાર ઘોડદોડ રોડ પર આવેલા G3ના ભવ્ય શોરૂમમાં ગઈકાલે શરદ પૂર્ણિમાની રાતે અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં શોપિંગ સેન્ટરના...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
આમ તો કોઇની વૃત્તિ નિવૃત્તિના સંદર્ભમાં દૂર થતી નથી. આમ છતાં વય અને શારીરિક સ્થિતિ તથા દીર્ઘકાલીન સેવાને ધ્યાનમાં લઇને શેષ જીવન માનભેર વ્યતીત કરવા માટેની જોગવાઇ રૂપ માનદ નિવૃત્તિ વેતન પ્રદાન કરવાની વ્યવસ્થા ચાલે છે. લોભ અને લાલચને વશ થઇ કેટલાક રાજકારણીઓ તેનો ગેરલાભ ઉઠાવે છે. આમ તો સેવાકાળને તેમણે મેવાકાળ બનાવી દઇ જબરાં ધનસંપત્તિ સંચય કરી લીધાં હોય છે. સ્થાનિક સ્વરાજ સંસ્થા હોય કે ધારાસભા યા સંસદમાં તેમનો સેવાકાળ નોંધાયો હોવો જરૂરી બની રહેશે, તેમાં દિવસ, માસ કે વર્ષ જોવાતા નથી.
હવે જો ગણતંત્રની આ બધી જ વ્યવસ્થામાં તેમની હાજરી નોંધાઇ હોય તો નિવૃત્તિ સમયે જે પેન્શનની જોગવાઇ છે તેનો ગેરલાભ પ્રાપ્ત કરવાથી નૈતિકતા જતી રહે તેમ બધી જ જગ્યાઓનું અલગ અલગ પેન્શન મેળવવાના કિસ્સામાં બની શકે છે. એક રાજકારણી ધારાસભ્ય બન્યા બાદ જો નસીબજોગે ગવર્નર, રાજ્યપાલ, ઉપરાષ્ટ્રતિ કે રાષ્ટ્રપતિ બની જાય અને નિવૃત્તિ આવી પડે ત્યારે તે બધાં જ પદોના કાર્યકાળ માટેના અલગ અલગ પેન્શનની માગણી કરે તે અનૈતિક જ કહેવાય. જે પદ માટે મહત્તમ પેન્શન નક્કી થાય તે એક પદ માટેના પેન્શનનો સ્વીકાર કરવો જોઇએ. વળી તેમનો કાર્યકાળ ટૂંક સમયનો નહીં હોવો જોઇએ. અન્ય ક્ષેત્રોમાં કર્મચારીના સેવાકાળની મર્યાદામાં પેન્શન નક્કી થાય છે અને મોટે ભાગે દીર્ઘકાલીન મુદત હોય છે, તો રાજકારણીઓના મર્યાદિત સેવાકાળને પણ ધ્યાનમાં લેવાવો જોઇએ.
ઝાંપાબજાર, સુરત – યુસુફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.