સોનાની દાણચોરી બાદ હવે નશીલા પદાર્થોના સ્મગલરો માટે પણ સુરત એરપોર્ટ સેફ હેવન બની ગયું હોય તેમ લાગે છે. સોમવારે રાતે બેંગ્કોકથી...
વાપીથી ચાણસ્મા જતી બસ દેણા નજીક અકસ્માતગ્રસ્ત, વલસાડના છ પરીક્ષાર્થી મુસાફરોમાં ત્રણ ઈજાગ્રસ્ત; વડોદરાની એસએસજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર શરૂ વડોદરા: અમદાવાદ-મુંબઈ નેશનલ...
બારડોલી-નવસારી મુખ્ય ધોરી માર્ગ પર પારડીવાઘા નોગામાથી 2 કિ.મી.ની અંદર વસેલું તરભોણ ગામ સરકારી યોજનાઓ અને NRI તેમજ ગ્રામજનોની મદદથી વિકાસની ગતિ...
સુરત: સુરતની સુરભી ડેરી દ્વારા વેચવામાં આવતું પનીર શંકાસ્પદ હોવાની બાતમીના આધારે પોલીસ અને મનપા દ્વારા સંયુકત દરોડા પાડીને પનીર જપ્ત કરવામાં...
કુખ્યાત નક્સલી કમાન્ડર માધવી હિડમા (43) સુરક્ષા દળો દ્વારા ઠાર મરાયો છે. તેની પત્ની રાજે પણ એન્કાઉન્ટરમાં ઠાર થઈ છે. 43 વર્ષીય...
ફાયર કર્મી કલ્પેશ વાઘેલાની સમયસૂચકતાથી પરિવારના 5 સભ્યોનો બચાવ પ્રતિનિધી ગોધરા તા.18 ગોધરાના વાવડી બુઝર્ગમાં ગેસ સિલિન્ડરમાં આગ ભભૂકતા ફરજ પરથી પરત...
શુક્રવારે ૨૪૩ સભ્યોની બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં, જેમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) એ મોટી જીત નોંધાવી. શાસક ગઠબંધને કુલ ૨૦૨...
પ્રતિનિધી ગોધરા તા.18 શહેરા વન વિભાગ દ્વારા ગેરકાયદેસર લાકડા કાપણી અને વહન કરતી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે....
હાલમાં જ ગુજરાત બોર્ડ નિગમ કર્મચારીઓનું લઘુતમ પેન્શન 9000/- નક્કી કરાયું. પ્રશ્ન એ છે કે આ અંગે ભેદભાવ કેમ? એ સિવાય દેશનાં...
ભારત દેશના ન્યાયનો વિલંબ એટલે છે કે ફરિયાદી અને આરોપી બંનેનાં મૃત્યુ થયાં પછી પણ તેમને ન્યાય મળતો નથી. ભારતમાં ન્યાયપ્રક્રિયા મૂળથી...
ભારત દેશનો ઈતિહાસ જોઈએ તો મધ્ય એશિયામાંથી ભારત આવેલા મુઘલ કેટલાં હતાં? થોડાં હજાર, છતાં તેઓએ સદીઓ સુધી ભારત પર શાસન કર્યું.ભારત...
દરેક વ્યક્તિને કોઈપણ કામ કરવા માટે તત્પરતા હોવી જરૂરી છે. દરેક વ્યક્તિને મેળવવી છે સારી સરકારી નોકરી, પણ દરેક વ્યક્તિ માટે સરકારી...
મતદારોના મતોથી ચૂંટાઈને જતા પ્રતિનિધિઓ એટલે સાંસદ અને ધારાસભ્યો છે. આ બંનેની ફરજ પ્રજાના પ્રશ્નો, સમસ્યા સાંભળીને તેને ઉકેલવાની છે. ગુજરાત બસ...
અમેરિકામાં દોઢ મહિના જેટલા સમયથી સરકારી શટડાઉન ચાલી રહ્યું હતું, જેનો હાલમાં ગયા બુધવારે અંત આવ્યો. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રાત્રે સરકારી...
( પ્રતિનિધી )વડોદરા,તા.17 વડોદરા સહિત રાજ્યભરમાં શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. મોડી રાત્રે અને વહેલી સવારે શરીર ધ્રુજાવતી ઠંડીનો અહેસાસ...
નગરપાલિકા સભ્યોએ સ્ટીંગ ઓપરેશન કરી ખુલાસો કર્યો: હોદ્દેદાર દ્વારા વસૂલાત, વેપારીઓમાં આક્રોશ” વડોદરા: કરજણ નગરપાલિકાના પ્રમુખના પતિ સામે વેપારીઓ પાસેથી કટકી લેવાની...
બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ લાલુ પરિવારમાં મતભેદ એટલી હદે વધી ગયો કે રોહિણી આચાર્યને ઘર છોડવાની ફરજ પડી. તેમણે તેજસ્વી...
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAએ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાંથી આતંકવાદી ઉમરના વધુ એક સાથી જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશની ધરપકડ કરી હતી. એવો...
ડભોઈ: ડભોઈ નગર પાલિકાની ડ્રેનેજ શાખાના કર્મચારીઓ , ડ્રેનેજ સમિતિના ચેરમેન અને સુપરવાઈઝરો જાણે ફાટી ને આકાશે ગયા હોય એમ ડભોઇને નર્કાગાર...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે રશિયા સાથે વેપાર કરનાર કોઈપણ દેશને “ખૂબ જ કડક પ્રતિબંધો”નો સામનો કરવો પડશે. ટ્રમ્પે...
દાહોદ : બે દિવસ અગાઉ વહેલી સવારે સુખસર તાલુકાના ધાણીખૂંટ ગામે પિયરમાં જવાના મામલે પોતાના ત્રણ વર્ષીય વ્હાલસોયા પુત્રને સાથે લઈને ગામના...
ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે સાવલી : સાવલી તાલુકામાં કમોસમી વરસાદથી કપાસ, તમાકુ, ડાંગર, દિવેલા, શાકભાજી, સોયાબીન સહિતના પાકને મોટું નુકસાન થયું...
સોમવારે (17 નવેમ્બર, 2025), દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં વધતા પ્રદૂષણ વચ્ચે બાંધકામ પ્રવૃત્તિઓ બંધ કરવાના મુદ્દા અંગે એક મોટો...
આરજેડીની બેઠકમાં તેજસ્વી યાદવને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. સોમવારે (17 નવેમ્બર) તેજસ્વીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો...
છેલ્લાં કેટલાંક સમયમાં હાલતા ચાલતા અચાનક બેભાન થયા બાદ મૃત્યુના અનેક બનાવ બન્યા છે. આવો જ એક દુઃખદ બનાવ સુરતમાં બન્યો છે....
ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાએ પોતાનો પહેલો કરાર કર્યો છે. આ કરાર હેઠળ ભારત અમેરિકા પાસેથી આશરે 2.2 મિલિયન ટન (MTPA)...
આજે સોમવારે આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલે (ICT) બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ સજાથી...
સુરત: શિસ્તબદ્ધ મનાતા ભાજપમાં છેલ્લા થોડા સમયથી વધી રહેલું કાર્યકરો અને કોર્પોરેટરો તેમજ હોદ્દેદારો વચ્ચેનું ઘર્ષણ સૂચક છે. અગાઉ શહેર કાર્યાલય પર...
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને ભૂતપૂર્વ મંત્રી આઝમ ખાન તથા તેમના પુત્ર અને ભૂતપૂર્વ ધારાસભ્ય અબ્દુલ્લા ખાનને બે પાન કાર્ડ કેસમાં રામપુરની...
ફટાકડાની દાણચોરીને રોકવા માટે એક ખાસ ઓપરેશન ફાયર ટ્રેલ હેઠળ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ મોટી સફળતા મેળવી છે. અધિકારીઓએ રવિવારે...
( પ્રતિનિધિ )વડોદરા,તા.8
ઈન્ડિગો એરલાઈન્સની ચાલી રહેલી કટોકટીથી સમગ્ર દેશ સહિત વડોદરામાં પણ ફ્લાઈટ રદ થવા સાથે લેટ પડી રહી છે. જેના કારણે મુસાફરોને નિરાશ થવાનો વારો આવી રહ્યો છે. ત્યારે, સોમવારે પણ વડોદરા એરપોર્ટ ઉપર મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટ ઓપરેટિંગ કારણોસર રદ કરવામાં આવી હતી.
વડોદરા એરપોર્ટ ઉપર સોમવારે સવારની ઈન્ડિગોની 6E-5126/ 6087 મુંબઈ-વડોદરા-મુંબઈ અને ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ 6E-6624/6625 ઓપરેટિંગ કારણોસર રદ કરવામાં આવી હતી. જ્યારે, ઈન્ડિગો દ્વારા તાજેતરમાં રદ કરાયેલી ફ્લાઇટ્સને કારણે અને વડોદરા એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને સુવિધા આપવા માટે, એર ઇન્ડિયા મંગળવારના રોજ દિલ્હી-વડોદરા-દિલ્હી સેક્ટર પર વધારાની ફ્લાઇટ ચલાવી રહી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 3314 09-12-25 ના રોજ 14:30 વાગ્યે દિલ્હીથી વડોદરા પહોંચશે અને ફ્લાઇટ AI 3315 મંગળવારના રોજ 15:10 વાગ્યે દિલ્હી માટે રવાના થશે. નોંધનીય છે કે, ઈન્ડિગોની કટોકટી બાદ વીતેલા છ દિવસમાં જ 20 હજાર ઉપરાંત મુસાફરો હવે ઘટ્યા છે. વડોદરા થી દિલ્હી મુંબઈ જ નહીં બેંગ્લોરની ફ્લાઈટ પણ રદ થઈ રહી છે. જેના કારણે હવે આંકડા જાહેર કરવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ ઈન્ડિગોએ રિફંડની જાહેરાત તો કરી નાખી પરંતુ, હજી સુધી મુસાફરોને રિફંડ આપવામાં આવ્યું નથી. એરલાઈન્સ સેવા ગમે ત્યારે શરૂ થઈ શકે તેવી શક્યતાઓથી મુસાફરોએ ટિકિટ બુક કરાવી રાખી હતી. જોકે, ફ્લાઈટ રદ થતા બાદમાં નિરાશ થવાનો વારો આવ્યો છે.