સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
ધાર્મિક કાર્યક્રમ દરમિયાન અચાનક મધમાખીઓ ઉડી આવતાં અફરાતફરી, 29 લોકો ઈજાગ્રસ્ત,
દાહોદ, તા. 15 |
દાહોદ શહેરમાંથી માળી સમાજના સગા-સંબંધીઓ સવારે ભેગા થઈ ગરબાડા તાલુકાના અભલોડ ગામે આવેલા વર્ષો જૂના ભોલેનાથના મંદિરે લઘુરુદ્ર અભિષેક કરવા માટે પહોંચ્યા હતા. મંદિર ખાતે ધાર્મિક વિધિ અને ભોજન પ્રસાદીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક મધપૂડો ઉડી આવતા મધમાખીઓના ટોળાએ લોકો પર હુમલો કર્યો હતો. જેમાં એકનું મોત થયું હતું.
અચાનક મધમાખીઓના હુમલાથી ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને ઘણા લોકો પોતાનો બચાવ કરવા માટે દોડધામ કરવા લાગ્યા હતા.
મધમાખીઓના કરડવાથી લગભગ 29 જેટલા લોકોને ઓછી-વધતી ઈજાઓ પહોંચી હતી. જ્યારે બાબુભાઈ માળી નામના એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાથી ધાર્મિક કાર્યક્રમમાં હાજર લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.
રિપોર્ટર:;વિનોદ પંચાલ