હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
સુરત મહાનગરપાલિકામાં મોટા પાયે વહીવટી ફેરફારોના સંકેતો મળી રહ્યા છે. મનપા કમિશનર એમ. નાગરાજન અને શાસકો વચ્ચે આઈ ટ્રિપલ સી ખાતે યોજાયેલી લાંબી મેરેથોન બેઠક બાદ કમિશનર સ્તરે બદલીઓનો તખ્તો તૈયાર થયો હોવાની ચર્ચા જોર પકડી રહી છે. આગામી 1–2 દિવસમાં આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે છે. લિંબાયત ઝોનમાં કાર્યપાલક ઇજનેર ગણેશવાલા સામેના એસીબી પ્રકરણ પછી ભ્રષ્ટાચારના આક્ષેપોમાં ઘેરાયેલા કાર્યપાલક ઇજનેરોને સાઈડલાઈન કરવાની તૈયારી કમિશનર કક્ષાએ શરૂ થઈ હોવાનું જાણવા મળે છે. આ મુદ્દે મેયર દક્ષેશ માવાણી અને સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ દ્વારા પણ કડક પગલાં લેવા સૂચન કરાયું હોવાનું કહેવાય છે.
ઉચ્ચ અધિકારીઓની અછત વચ્ચે વિભાગીય વડાઓ માટે વિકલ્પ શોધવામાં આવી રહ્યો છે. એક મહિલા સહિત 3 કાર્યપાલક ઇજનેરોને ઇન્ચાર્જ સિટી ઇજનેર તરીકે વધારાનો ચાર્જ સોંપવાની શક્યતા છે. સાથે જ, કેટલાક ઝોનમાં કાર્યપાલક ઇજનેરોની ખસેડણી થવાની ચર્ચા છે. અત્યાર સુધી ઝોનમાં પોસ્ટિંગ ન મળેલા 2 કાર્યપાલક ઇજનેરોને ઝોનલ જવાબદારી આપવાની તૈયારી પણ ચાલી રહી છે. બીજી તરફ, ફાઇનાન્સ સિવાય કોઈ મોટી જવાબદારી કે ઝોન ન આપવાની શરતે રાજીનામું પરત લેનાર ડેપ્યુટી ઇજનેર સ્વાતિ દેસાઈને ઉધના ઝોનમાંથી રિલીવ કરવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. આ તમામ બદલાવોથી મનપાના વહીવટી તંત્રમાં આવનારા દિવસોમાં રાજકીય અને પ્રશાસકીય ગતિવિધિઓ વધુ તેજ બનવાની શક્યતા છે.