વડોદરા: સયાજીગંજની અિદતી હોટલમાં યુનિવર્સિટીની િવદ્યાર્થીનીએ પંખા સાથે દુપટ્ટો બાંધીને અગમ્ય કારણસર આપઘાત કરી લેતા સયાજીગંજ પોલીસે અંગ્રેજીમાં લખેલી સુસાઈડ નોટ કબ્જે...
વડોદરા : વડોદરા શહેરના સરસિયા સામે લાલ અખાડા વિસ્તારમાં આવેલી ડાયાલાલ બાબુલાલની ચાલીમાં બુધવારે રાત્રે અસામાજીક તત્વો દ્વારા પથ્થરો ફેંકી શહેરની...
ભારતની વસતિ લગભગ ૧૩૦ કરોડની છે. જો કોરોનાથી ભારતને મુક્ત કરવું હોય તો નિષ્ણાતોના કહેવા મુજબ આશરે ૭૫ ટકા લોકોને રસી મૂકાવવી...
તાજેતરમાં હૈદ્રાબાદમાં એક શિક્ષિત અને શિક્ષણ વ્યવસાય સાથે સંકળાયેલ દંપતિએ અંધશ્રધ્ધાના વહેમમાં પોતાની બે યુવાન પુત્રીઓની હત્યા કરી છે. આ સમાચાર કમકમાટીભર્યા...
આજે યુવા પેઢી તો ઠીક પરંતુ નાનાં બાળકો પણ મોબાઇલની સ્ક્રીનમાં માથું નાંખીને બેઠેલા જોવા મળે છે. ટેક્નોલોજી સાથે કદમ મિલાવવાની જરૂર...
ઘણું લખાઇ ગયું છે. લગભગ એક વર્ષની અવધિ વીતી ગઈ. હજીય વર્તમાનપત્રોમાં શબ્દ કોરોના ચમકયા કરે છે. તારા હજાર પ્રકાર કયા નામે...
થોડા દિવસો પર ચર્ચાપત્રો વિભાગ કે સત્સંગ પૂર્તિમાં માનવદેહ બંધારણ રચના સંદર્ભે કોઇક તજજ્ઞનો લેખ વાંચવા મળ્યો. આપણાં ધર્મશાસ્ત્રોમાં જન્મ અને મૃત્યુ...
NEW DELHI : દિલ્હી સરકારના તમામ વિભાગો હવે ફક્ત ઇલેક્ટ્રિક વાહનો ( ELECTRIC VEHICALS) નો ઉપયોગ કરશે. કેજરીવાલ ( ARVIND KEJRIVAL) સરકારે...
દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છતા જળવાય અને ગરીબોની મદદપણ થાય એ માટે કચરાના બદલામાં ગરીબોને જીવનજરૂરી ચીજો આપવાની સ્તુત્ય યોજના શરૂ કરી...
આંતરરાષ્ટ્રિય બજારોમાં કૃડ ઓઈલનો ભાવ 107 ડોલર પ્રતિ બેરલ અને ડોલરનો ભાવ 65 રૂપિયા હતો ત્યારે ભારતમાં પેટ્રોલ 73 રૂપિયે લીટરને પાર...
મુંબઇ (Mumbai): ગુરુવારે એન્ટિલિયાની (Antilia) બહાર એક શંકાસ્પદ કારમાંથી વિસ્ફોટકો (explosive gelatine sticks) મળી આવ્યા હતા. આ વિસ્ફટકો મૂકનારાઓનું લક્ષ્ય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના...
દેશમાં પહેલીવાર પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયા છે. આશરે એક અંદાજ મુજબ, સરકારને જે આવક થાય છે તેના...
વીજળી આજકાલ માણસની એક આવશ્યક જરૂરિયાત બની ગઇ છે. આ વિશ્વમાં એવા ઘણા ઓછા સ્થળો આજે હશે જ્યાં વિદ્યુતનું નેટવર્ક પહોંચ્યું નહીં...
Balakot Air Strike: 26 ફેબ્રુઆરી એટલે કે આજે બે વર્ષ પહેલા એક સંદેશ મોકલવામાં આવ્યો હતો, ત્યારબાદ દેશની છાતી ગર્વથી ફુલાઈ હતી....
આજે ભૌતિક સુખ-સગવડનો એક કૅઝ છે. શું આ ઉપભોક્તા વાર એક ગાંડપણ છે? જેમાં સત્ય’ સંસ્કાર અને શાણપણ ત્રણેયની બાદબાકી છે. પાર્ટીમાં...
વર્ષ 2016માં રિતિકે ફરિયાદ નોંધાવી હતી જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ તેમની પાસેથી નકલી આઈડી બનાવીને કંગના રનોત ( KANGANA...
તમે, હું, વાચકો પ્રાથમિક શાળામાં એક સુંદર નાનકડી વાર્તાના પરિચયમાં આવેલા. એક હતી ચકલી, એક હતો ચકલો. ચકલી લાવી દાળનો દાણો, ચકો...
એક છોકરો, નામ શિવાન.શાળામાં ભણવું ગમે નહિ.ટીચરો ભણાવે પણ તેને કંઈ બરાબર સમજાય નહિ અને તે જે કોઈ પણ મનની જિજ્ઞાસા પૂરી...
હવેથી પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ( PRESS COUNCIL OF INDIA) ના કોડ, ટીવી ચેનલોનો પ્રોગ્રામ કોડ, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ સ્ટાન્ડર્ડ ઓથોરિટીના નિયમો અને...
કોરોના યુગમાં બંધ રહેલી ટ્રેનો હવે દોડી રહી છે, રેલ્વે હવે ધીમી ગતિએ ખાસ ટ્રેનો દોડાવી રહી છે. પશ્ચિમ રેલ્વેએ 11 નવી...
માર્ચ મહિનો IPO ઓ માટે ગુલઝાર થઈ રહ્યો છે. આ મહિનામાં, કુલ 12-15 કંપનીઓ આઈપીઓ લોંચ કરી શકે છે. આના માધ્યમથી તેઓ...
ફેડરેશન ઓફ ટ્રેડર્સ કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી) વતી પેટ્રોલ ( petrol) અને ડીઝલની ( diesel) વધતી કિંમતો સહિત ગુડ્સ એન્ડ...
‘વળી થોડાએક દિવસો પછી મેં એક સર્વેયર મિત્રને બોલાવ્યા અને તેમને શાળા માપીને શાળાનો નકશો કરવાનું કહ્યું. હું અને તે શાળાનો પ્લૅન...
રવિવારના લેખમાં કહ્યું હતું એમ વીતેલી સદીમાં થયેલી અર્થશાસ્ત્રીય ચર્ચામાં ચાર થીયરી ફેશનમાં હતી. એક પરકોલેશન થીયરી જેમાં જમણેરી અર્થશાસ્ત્રીઓ કહેતા હતા...
જ્યારથી વિશ્વનું સર્જન થયું. માનવજાતની વસ્તી થઈ ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીમાં અનેક મહામારીઓ આવી ગઈ પરંતુ કોરોનાની મહામારી એવી છે કે...
કોરોના બાદ માંડ લોકોની ગાડી પાટે ચઢી છે ત્યારે ફરી એક વાર સામાન્ય અને મધ્યમ વર્ગીય લોકોને રડવાનો વારો આવ્યો છે. મધ્યમ...
ગયા જૂન મહિનામાં ગલવાન ખીણમાં ભારતના સૈનિકો અને ચીનના સૈનિકો બરાબરના બાખડયા હતા. જંગ ભારે લોહિયાળ હતો. એ જંગમાં ભારતના 20 જેવા...
ગુરુજી રોજ સાંજે એક પ્રશ્ન બધા શિષ્યો સામે મુક્ત અને બધા પાસેથી જવાબ માંગતા અને વિચાર વિમર્શ અને સવાલ જવાબમાં એક સરસ...
કોંગ્રેસે દક્ષિણ ભારતમાં તેની એક માત્ર સરકાર પુડુચેરીમાં ગુમાવી. તા. 22મી ફેબ્રુઆરીએ મુખ્ય પ્રધાન વી. નારાયણ સ્વામીએ વિશ્વાસનો મત ગુમાવવા સાથે રાજીનામુ...
આપણી આસપાસ એવા અનેક લોકો હોય છે, જેમના ચહેરા અને વ્યવહારમાં એક પ્રકારની લાચારી હોય છે. તેઓ સતત પોતાને નબળા, વંચિત અને...
ભાદરવા સુદ જળઝુલણી એકાદશીના પર્વ ટાણે દર્શનાર્થે ૨૦ ગામનો માનવ મહેરામણ ઉમટ્યો
અતિપ્રાચીન દંડપાણેશ્વર શિવાલય પાસેના તળાવમાં સવા મણનું વજન ધરાવતી પથ્થરમાંથી નિર્મિત રામકુંડીનુ જળ ઝુલણ
(પ્રતિનિધિ) બોરસદ, તા.14
આણંદ જિલ્લાના મહીકાંઠાના ઐતિહાસિક ગામ કંકાપુરામાં ભાદરવા સુદ જળઝુલણી એકાદશીના રોજ પરંપરાગત રીતે ભગવાન ઠાકોરજીને રામકુંડીમાં બિરાજમાન કરીને ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી .
કંકાપુરાના અગ્રણી વિક્રમસિંહ ગરાસિયાએ જણાવ્યું હતું કે ‘અંદાજે બસ્સો વર્ષ ઉપરાંતના સમયગાળાથી દંડપાણેશ્વર મહાદેવ પાસેના તળાવમાં સવા મણ પથ્થરના વજનની રામકુંડીમાં ભગવાન શ્રી ઠાકોરજીને બિરાજમાન કરીને જળઝુલણ કરાવવામાં આવે છે.આ વર્ષે પણ પરંપરા મુજબ મહંત મહારાજના હસ્તે જળઝુલણ કરાવી એકાદશી ઉજવવામાં આવી હતી.
પ્રચલિત માન્યતા મુજબ ભગવાન શ્રી લાલજીને જળવિહાર કરાવવાથી વર્ષ દરમિયાન કોઈપણ પ્રકારની આફતથી બચી શકાય છે અને ખેતી,ધંધો,રોજગાર અને સુખ-સંપદા યોગ્ય રીતે જળવાઈ રહે છે.’ કંકાપુરામાં દંડપાણેશ્વર તળાવમાં રામકુંડીનું જળઝુલણ થાય તે પૂર્વે કંકાપુરામાં પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ ,જેમાં આજુબાજુના ૨૦ ગામ સહિત તાલુકાના ગ્રામજનો ઉમટી પડ્યા હતા. તેમાંય નમતી બપોર બાદ જળવિહાર સમયે ભગવાનના વધામણાં કરતાં ભાવિકો હર્ષોલ્લાસથી ઝુમી ઉઠ્યા હતા.
રામકુંડીની શોભાયાત્રાનો રજવાડી ઠાઠ
કંકાપુરા ગામે સવામણ પથ્થરની કુંડીને તળાવના પાણીમાં તરતી મુક્તાં પહેલાં દંડપાણેશ્વર મહાદેવ તેમ જ રામજી મંદિરથી રજવાડી ઠાઠ સાથેની શોભાયાત્રા જાહેર માર્ગો ઉપર કાઢવામાં આવે છે.જેમાં મહંત મહારાજ ,સંતો,હરિભક્તો તેમ જ ગ્રામ્ય ભજન મંડળીઓ અને શ્રધ્ધાળુ જનતા દ્વારા ભગવાન રામની સ્મૃતિ અને ભજન કિર્તન કરવામાં આવ્યું હતું. હજારોની જનમેદનીની હાજરીમાં શ્રધ્ધાના પ્રતિકરૂપે કુંડીનું જળઝુલણ કરવામાં આવ્યું હતું
રામકુંડી દક્ષિણ ભારતના પ્રસિદ્ધ રામેશ્વરમાં બનાવાઈ
જળજુલણ એકાદશીના રોજ તરતી મુકાતી કુંડી અંગે શોભાયાત્રામાં જોડાયેલા અગ્રણી મહેશભાઈ પરમારના જણાવ્યાનુસાર સાતસો વર્ષ પહેલા રામસેતુ સાથે સંકળાયેલા રામેશ્વરના પથ્થરમાંથી તત્કાલિન શિલ્પીઓના સહકારથી સવામણ વજનની કુંડીનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જેને શ્રધ્ધારૂપે રામજી મંદિરમાં લાવ્યાં હતાં.જે આજે પણ દર્શનિય છે.