પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં શુક્રવારે ભારતીય મૂળના સેંકડો લોકોએ લંડનમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન એક...
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો હોય તેવું લાગે છે. બંને દેશોએ એકબીજા વિરુદ્ધ અનેક ચીમકીઓ...
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક ચોંકાવનારી કબૂલાત આપી છે. બ્રિટનના સ્કાય ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન ખ્વાજા...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરવા અને પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો...
ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાની વાત કરતા જ પાકિસ્તાનીઓ ગભરાઈ ગયા છે. પાકિસ્તાનીઓ ભારતને ધમકી આપવા માટે એક જૂના વીડિયોનો ઉપયોગ...
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને વળતો જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી સુરક્ષા અંગેની...
આજે તુર્કીના ઇસ્તંબુલમાં રિક્ટર સ્કેલ પર 6.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઇસ્તંબુલ નજીક મરમારાના સમુદ્રમાં નોંધાયું છે. તુર્કીની ઇમરજન્સી...
કેથોલિક ચર્ચના સર્વોચ્ચ ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસના અવસાન બાદ વેટિકને તેમના અંતિમ સંસ્કારની તારીખ જાહેર કરી છે. અંતિમ સંસ્કાર શનિવારે સવારે 10...
પીએમ મોદી સાઉદી અરેબિયાની મુલાકાત માટે રવાના થઈ ગયા છે. આ દરમિયાન પીએમ મોદીનું વિમાન સાઉદી અરેબિયાના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી ગયું છે....
રોમન કેથલિક ચર્ચના પ્રમુખ અને વિશ્વના લગભગ ૧.૩ અબજ કેથલિકોના નેતા પોપ ફ્રાન્સિસનું સોમવારે સવારે ૮૮ વર્ષની ઉંમરે નિધન થયું છે. પોપ...