ખાલિસ્તાનને સમર્થન આપવાના મુદ્દે ભારતે ફરી એકવાર કેનેડાને ફટકાર લગાવી છે. તાજેતરમાં કેનેડાએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસના મુદ્દે ભારતીય...
નવી દિલ્હીઃ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સ્વીકાર્યું છે કે તેમની પાસે એવા કોઈ નક્કર પુરાવા નથી કે ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ...
નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે આ ખૂબ જ મુશ્કેલ સમય છે. તેનું ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે સ્ટેડિયમ તૈયાર કરવા માટે હજારો...
નવી દિલ્હીઃ ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરના મામલાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકાનું નિવેદન પણ આવ્યું છે....
ભારતમાંથી ઉડાન ભરનાર 6 ફ્લાઈટ તેમજ એક ભારત આવનાર ફ્લાઈટ મળીને કુલ 7 ફ્લાઈટને મંગળવારે બોમ મુકાયાની ધમકી મળતા એવીએશન વિભાગ દોડતું...
નવી દિલ્હીઃ હિન્દુઓ ગૌરવ લઈ શકે તેવી જાહેરાત ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા કરવામાં આવી છે. અહીં હિન્દુ હેરિટેજ મંથની જાહેરાત કરવામાં આવી...
ભારતે અમેરિકા સાથે 31 પ્રિડેટર ડ્રોન ખરીદવાનો કરાર કર્યો છે. બંને દેશો વચ્ચે આ ડીલ પર બંને પક્ષોએ હસ્તાક્ષર કર્યા હતા. એક...
નવી દિલ્હી: ભારત સરકારે કેનેડામાંથી હાઈ કમિશનર અને અન્ય લક્ષિત રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલયના નિવેદનમાં રેખાંકિત...
રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે આર્થિક ક્ષેત્રમાં યોગદાન માટે 2024 માટે નોબેલ પુરસ્કારની જાહેરાત કરી છે. ઇકોનોમિક સાયન્સના ક્ષેત્રમાં આલ્ફ્રેડ નોબેલની યાદમાં...
હિઝબુલ્લાહે રવિવારે રાત્રે ઈઝરાયેલના હાઈફા વિસ્તારમાં ગોલાની મિલિટરી બેઝ પર હુમલો કર્યો હતો. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) અનુસાર આ હુમલામાં 4 સૈનિકો...