પેટલાદ તા.19આણંદ જિલ્લામાં જુદા જુદા વર્ગની 11 નગરપાલિકામાં વર્ષોથી કાયમી કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. તેમાંય સેનેટરી વિભાગમાં સફાઈ કામદારો સહિત અન્ય...
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે આયોજિત જૂની પરંપરાગત ગ્રામ્ય રમતો ગીલી ડંડા, લીંબુ ચમચી, રસા ખેંચ,...
ખાનપુર તા.19ખાનપુર તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ્ કેનાલ જે ખાનપુર તાલુકાના વડાગામ પાસેથી પસાર થાય છે. આ કેનાલમાં શાળાએથી ઘરે જતા બે...
ડાકોર, તા.19ડાકોર નગરપાલિકાની ગંભીર બેદરકારી છતી થઇ, ગોમતી તળાવમાં મૂકેલા તરાપા જર્જરિત હોવા છતાં આજદિન સુધી ન ઉઠાવાતાં શ્રધ્ધાળુઓ સેલ્ફી લેવા જાય...
અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22મી જાન્યુઆરીના રોજ ઉજવાશે. આ મહોત્સવ અંતર્ગત પ્રસિધ્ધ તિર્થધામ ડાકોરમાં રામ, લક્ષ્મણ, જાનકીની વેશભૂષા...
(પ્રતિનિધિ) આણંદ, તા.17આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા 23મી જાન્યુઆરીએ પંચાયતના સભાખંડમાં આયોજિત કરવામાં આવી છે. આ બેઠક માટે પ્રસિદ્ધ થયેલ એજન્ડાના મુજબના...
સંતરામપુર તા.17સંતરામપુરના આંજણવા ગામમાં પતિ અને સાસુના ત્રાસથી પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે સંતરામપુર પોલીસે પતિ – સાસુ...
આણંદ, તા.18શ્વાન માનવી માટે સૌથી વધુ વફાદારી ધરાવતું પ્રાણી છે, જેથી શ્વાન પ્રત્યેનું આકર્ષણ વધુ હોવાનું જણાવતાં અનોખા પદયાત્રિક તનય બેનરજીએ ગુજરાત...
સંતરામપુર, તા.16સંતરામપુર તાલુકામાં પુનઃ દીપડાઓનો ત્રાસ જોવાં મળે છે. આ જંગલી પ્રાણી દ્વારા માનવ પર હુમલા કરતા હોઇ તાલુકાનાં ગ્રામજનોમાં ભારે ભયનો...
આણંદ, તા.16ચારુતર આરોગ્ય મંડળના ચેરમેન અતુલભાઈ પટેલ, ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. ઉત્પલા ખારોડ અને જયા ફાઉન્ડેશનના ચેરમેન અરવિંદભાઈ શાહે ‘જયા રિહેબિલિટેશન સેન્ટર...