અંગ્રેજ શાસકોની ગુલામીમાંથી મુકત થઇ ભારતમાં લોકશાહી પ્રસ્થાપિત થયાને પંચોતેર વર્ષ થયાં. દેશની આઝાદી માટે પ્રાણ પાથરી દેનારની સંખ્યા લગભગ આઠ લાખ...
કોરોના કાબૂમાં આવી ગયો ત્યારે પણ લોકો તો કાબૂમાં રહીને જ મર્યાદામાં જ તેમના પ્રસંગો ઉજવી રહ્યાં હતા પરંતુ જો કોઇ બેકાબૂ...
તા. 6.12.21ના ગુ.મિ.માં નેહા શાહનું ચર્ચાપત્ર યોગ્ય વિચારપૂર્વક લખાયું છે અને સમજવા જેવું છે. બીજા બધા ધર્મોમાં સંસાર ત્યાગ વિષે લખ્યું છે...
ગુજરાતનું એસ.ટી.તંત્ર એટલું બધું ખાડે ગયું છે કે, દિનપ્રતિદિન જૂની,ખખડધજ અને ભંગાર બસો રૂટ ઉપર ફરતી જોવા મળે છે. બસોની પૂરતી મરામત...
આપણાં લોક લાડીલા અને ભક્તોના પરમ આરાધ્ય દેવ જેવા પ્રધાનમંત્રીશ્રીની યાદશક્તિનું શું કહેવું ? એમણે જન્મ લીધેલો ત્યારથી ગાંધી બાપુ – નહેરૂ...
એક દિવસ ગુરુજીએ આશ્રમમાં કહ્યું, ‘પ્રવચન અને ઉપદેશો બહુ થયાં. આજે એક બીજી જ પ્રતિયોગિતા રાખીએ.’ બધા શિષ્યો રાજી થઈ ગયા અને...
કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટના ઉત્પન્ન થવાથી ફરી એકવાર વિશ્વ અર્થતંત્ર પર સંકટ આવ્યુ છે. અલગ-અલગ દેશોમાં અલગ-અલગ સમયે લોકડાઉનની સ્થિતિ સર્જાઈ રહી છે....
નિષ્ણાતોની ચેતવણીને ગંભીરતાથી લેવામાં આવે તો ભારત નવા વર્ષના પ્રારંભના મહિનાઓમાં કોરોનાના નવા પ્રકારના ઓમિક્રોનના વિસ્ફોટ સાથે ત્રીજા મોજાના જોખમને આવકારવા સજ્જ...
આગામી વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. કેપ્ટન અમરિંદરસિંગને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા બાદ સત્તાધારી પક્ષ કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાડી રહ્યો...
શિયાળાની ઠંડી ગુજરાતમાં આજકાલ જામી છે. કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વિશેષ છે. જો કે પાટનગર ગાંધીનગરમાં સામાન્ય કરતાં બે ત્રણ...