મનુષ્યતા શમણા શાંતિના સેવે છે અને યુધ્ધો પણ કરતો રહે છે વળી મનુષ્ય સૌથી બુધ્ધિશાળી પ્રાણી કહેવાય છે છતાં કહે છે કે...
કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનરોના મોંધવારી ભથ્થુ જુલાઈ 21 થી 3 ટકા વધારેલું. પાછું બીજીવાર 1 જાન્યુઆરી 22 થી 3 ટકાનો...
ધો. 6 થી 12 ધોરણમાન શ્રીમદ્ ભગવદ્ગીતા ભણાવવાનો સરકારનો નિર્ણય આવકારદાયક અને પ્રશંસનીય છે. આપણો ગીતા, ઉપનિષદનો આધ્યાત્મિક વારસો કેટલો ભવ્ય છે...
સંવિધાન દિવસ (26 ડિસે.)ની ઉજવણી વેળાએ ભારતના ચીફ જસ્ટીસ એન.વી. રમન્નાએ એક સરસ વાત કરી હતી કે આપણા દેશના લોકોએ સંવિધાન શું...
કોલેજનો છેલ્લો દિવસ હતો યુવન દીકરી ગ્રેજ્યુએટ થઈ રહી હતી ત્યારે તેના ડેડી તેમના પપ્પાએ ગીફ્ટ આપેલી જૂની ગાડી લઈને તેને લેવા...
ટોલનાકાની માફક પૃથ્વી ઉપર વજનકાંટા પણ મૂકવા જોઈએ. ખબર તો પડે કે, પૃથ્વી ઉપર રોજનો કેટલો ભાર વધે છે? શું લોકોનું વજન...
ભારતમાં ઔપચારિક શિક્ષણની શરૂઆત અંગ્રેજોએ કરી અને કંપની શાસનના અંત પછી બ્રિટીશ સરકારે ભારતમાં શિક્ષણનો વ્યાપ વધારવા યુનિવર્સિટીઓની સ્થાપના કરી. આ આધુનિક...
દુનિયાભરમાં હાહાકાર મચાવતો કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો ૨૦૨૦ના વર્ષની શરૂઆતમાં શરૂ થયો, તે આખું વર્ષ તો દુનિયાભરમાં લૉકડાઉન જેવા અનેક નિયંત્રણોનું રહ્યું. તે...
પાકિસ્તાનમાં લોકશાહી ઢબે ચૂંટાયેલા કોઈ વડા પ્રધાન પોતાની પાંચ વર્ષની ટર્મ પૂરી કરી શક્યા નથી. વડા પ્રધાન સત્તા પર હોય ત્યારે તેમને...
ગુજરાતની હાલની રાજય સરકારે આગામી સત્રથી શાળાઓમાં ભગવદ્ ગીતાનું શિક્ષણ આપવાનો ફતવો બહાર પાડયો છે. સરકાર એવું જણાવે છે કે ભગવદ્ ગીતાના...