વાંસળીની વાત નીકળે કે વાંસળીની તાન કાને અથડાય, તરત રાધે- કૃષ્ણના ટાવર પકડાવા માંડે. કાન તો ઠીક, આખું શરીર ગોકુળિયું બની જાય....
ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વ વિભાગના અધ્યક્ષ ડૉ. સોનલ પંડ્યાએ રક્ષાબંધન નિમિત્તે એક વિચાર વહેતો મૂક્યો અને તે એ કે ભાઈ બહેનનું રક્ષણ કરે...
રસ્તામાં ચાલતા અલમસ્ત હાથીને જોઈને દેડકો પોતાનું પેટ ફુલાવે તેમ ભારતના વિકસતા અર્થતંત્રને જોઈને બળી રહેલું પાકિસ્તાન ભારત સામે પોતાનું પેટ ફુલાવી...
વૈશ્વિક વ્યવસ્થાની ચાકીઓ ફરી રહી છે, રાષ્ટ્રીય સત્તાઓના સ્તર, તેમની તાકાત, તેમની નીતિઓ – બધું જ બદલાઈ રહ્યું છે. ફેરફાર આવી રહ્યા...
હવે સિનિયર સિટીઝનોને હેરાન પરેશાન કરનારાઓની ખેર નથી, ચેતી જજો, અન્યથા કારાવાસ ભોગવવા તૈયાર રહેજો! અત્રેથી ભારત સરકારે એક વરિષ્ઠ નાગરિક સહાય...
દિલ્હીના ખાતે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પુસ્તક મેળાને પેઢીઓની સ્મૃતિનો સાંસ્કૃતિક સંસ્કાર ગણાવ્યો હતો અને કહ્યું...
આપણા ગુજરાત રાજ્યમાં દારૂબંધી બાબતે દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા બૂટલેગરો અને તેમની મંડળીઓ સામે સ્ટેટ મોનીટરીંગ સેલ કટિબધ્ધ હોવા છતાંય આ બૂટલેગરો...
આપણાં રાજ્યમાં એવી અનેક શૈક્ષણિક સંસ્થાઓ છે કે જે વિવિધ ટ્રસ્ટ/મંડળો દ્વારા માત્ર સેવાની ભાવનાથી શરૂ કરવામાં આવી હતી. આજે પણ આવાં...
ઉત્તરાખંડના હર્ષીલ અને ધરાલીમાં અચાનક જ પાણી સાથે ભૂસ્ખલન થતાં જે તબાહી સર્જાઇ છે તે કલ્પનાની બહાર છે. હર્ષિલમાં તો આખેઓખું એક...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તંજાવુર જઈને ચોલા સામ્રાજ્યના મહાન રાજવીને અંજલિ અર્પણ કરી હતી. રિચાર્ડ ઈટન તેમના પુસ્તક ‘ઈન્ડિયા ઇન ધ...