એક દિવસ ગુરુજીએ શિષ્યોને પૂછ્યું, ‘ચાલો, આજે તમે બધા મને કહો કે જીવનમાં શું બનવા માંગો છો? કોના જેવા બનવા માંગો છો?’...
સમાજવાદના એક રહ્યા સહ્યા મૂર્તિમંત સ્વરૂપ મુલાયમસિંહ યાદવ આખરે ગુરગાંવની હોસ્પિટલમાં મોતને શરણે થયા. ઘણાને એવી આશા હતી કે આ શૂરવીર રાજકારણી...
એક તરફ દેશમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. સપ્ટેમ્બર માસમાં મોંઘવારીનો દર છેલ્લા 105 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે તો બીજી...
પ્રત્યેક દેશ, પરિવાર અને સંસ્થાઓની પોતાની આગવી પરંપરા હોય છે. આ પરંપરામાં વિશેષ સંસ્કાર, સભ્યતા અને સંસ્કૃતિનો સમાવેશ થતો હોય છે.પણ ટેકનોલોજી,...
ગુજરાતમાં રાજયથી લઇને કેન્દ્ર સુધી ભા.જ.પ.ની સરકાર છે. આથી ભા.જ.પ.ના કાર્યકરો તથા નેતાઓ બહુ હવામાં ઊડવા લાગ્યા છે. ભા.જ.પ.નો જે નેતા સારાંનરસાં...
આ ઘટના અત્યંત આઘાતજનક છે કે અજમેર સુપરફાસ્ટ ટ્રેનની અડફેટે 21 ગાય અને 4 બચ્ચાં કપાઇ ગયાં. તે પહેલાં વંદે ભારત ટ્રેનમાં...
એક ભવ્ય લગ્ન સમારંભ હતો.એક પ્રખ્યાત સાહિત્યકાર મિત્રના દીકરાને અને પુત્રવધૂને આશિષ આપવા લગ્નમાં ગયા.રીસેપ્શનમાં સ્ટેજ પર ગયા.વરરાજા અને નવવધૂ સાહિત્યકારને પગે...
લોકશાહીમાં વિપક્ષો, મજબૂત વિપક્ષો જરૂરી છે પણ આખા દેશમાં એકચક્રી શાસન ઇચ્છતો પક્ષ સામે ચાલીને તો કોઇ વિપક્ષને શું કામ જીતાડે યા...
2004માં જયારે ડો. મનમોહનસિંહે વડા પ્રધાનપદ સંભાળ્યું ત્યારે ભારતની વેપારી નિકાસ 63 અબજ ડોલર પર હતી. 2014માં જયારે ડો. મનમોહનસિંહે સત્તા છોડી...
ઉત્તર કોરિયાએ હાલમાં જાપાનની ઉપર એક બેલાસ્ટિક મિસાઇલ છોડ્યું હતું, આમ તો ઉત્તર કોરિયા ઘણા સમયથી જાત જાતના મિસાઇલ પરીક્ષણો કરતું રહ્યું...