દુનિયાભરમાં જેણે બે વર્ષ સુધી લોકોને જાત જાતની રીતે પરેશાન કર્યા તે કોવિડ-૧૯નો રોગચાળો હવે દુનિયાના મોટા ભાગના દેશોમાં લગભગ શમી ગયો...
ભારતની લોકશાહીતંત્રમાં દર પાંચ વર્ષે ચૂંટણી પ્રક્રિયા દ્વારા સભ્યો ચૂંટીને આમ જનતાના પ્રશ્નોની છણાવટ કરી તેના ઉકેલ અંગે મોકલવામાં આવે છે. તે...
‘ મન હોય તો માળવે જવાય. ‘ કોઈ પણ કામ શરૂઆતમાં અઘરું લાગે છે. હૈયામાં હામ હોય અને મનમાં ધગધગતી ઈચ્છાશકિત હોય...
એક દિવસ મહાન સંત રૂમીને તેમના એક મિત્ર વર્ષો બાદ મળવા આવ્યા.ઘણી વાતો થઇ.મિત્રએ કહ્યું, ‘હવે તમને દોસ્ત કહી તુંકારે ન બોલાવી...
નેરોગેજ લાઈન ઉપર બ્રોડગેજનું એન્જીન આમ તો ચઢાવાય નહિ, પણ આ તો એક વાત કે જોડ્યું હોય તો..? એવું જ કમબખ્ત આ...
રૂપિયો ગગડી રહ્યો છે. ભારતીયો દ્વારા વિદેશી વસ્તુઓ, વિદેશી સેવાઓની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. આપણે ક્રુડ ઓઈલની આયાત પાછળ મોટો...
લોકપ્રતિનિધિ પ્રત્યેની પ્રજાની અપેક્ષાઓ ભાગ્યે પૂરી થાય છે તેમ છતાં લોકપ્રતિનિધિ ચૂંટવાની પ્રક્રિયામાં મહદંશે સૌ સામેલ થાય છે. યોગ્ય પ્રતિનિધિ આવશે અને...
જગતમાં ઐશ્વર્યવાનોની બે પ્રકારની જમાત હોય છે. એકને અંગ્રેજીમાં કૉન્ફરમીસ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને બીજીને નોન – કૉન્ફરમીસ્ટ તરીકે ઓળખાવવામાં આવે...
છેલ્લા કેટલાક દિવસોમાં આપણે સતત એવા સમાચાર વાંચ્યા અને સાંભળ્યા કે ટૅક જાયન્ટ્સમાંથી મોટી સંખ્યામાં લોકોની છટણી કરવામાં આવી રહી છે મેટા,...
મનુષ્યના પૂર્વ જન્મ અને પુન જન્મનો શાસ્ત્રોધારિત સિધ્ધાંત સાચો નથી. એ હકીકત એક પ્રત્યક્ષ અને વાસ્તવિક દૃષ્ટાંત દ્વારા આપણી જાગ્તાવસ્થામાં, બીન કેફી...