19 એપ્રિલના રોજ મણિપુર ઉચ્ચ ન્યાયાલયે રાજ્ય સરકારને ચાર અઠવાડિયાંની અંદર મૈતેઈ સમુદાયને અનુસૂચિત જાતિ (એસટી) શ્રેણીમાં સામેલ કરવાની વિનંતી પર વિચાર...
ગત લોકસભા ચૂંટણીની પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર વાઇરલ થઈ હતી, જેમાં વડાપ્રધાન એક ગુફાની અંદર બેઠેલા ધ્યાન કરતા જોવા મળ્યા...
વિશ્વના ફલક ઉપર ભારતનો પ્રભાવ તેના વિશાળ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ દ્વારા જ આંકી શકાય છે. વીતી ગયેલા યુગની એશિયન સંસ્કૃતિઓ ભારતને...
અસ્મિતા એટલે શું? શબ્દને આ રીતે પણ મુલવી શકાય. સ્વઓળખ, ઘમંડ નહિ, ગૌરવ. ગુજરાતી અસ્મિતાનું એક પાસું તેની વ્યાપારકલા, ભરૂચ, સુરત, કંડલા...
હાલમાં વર્તમાન પત્રોમાં મોટા અક્ષરે સમાચાર ચમકયા કે ભણતર ભલે ગમે તે ભાષામાં કરો, પરંતુ વિદ્યાર્થી પરીક્ષા પોતાની માતૃભાષામાં કરી શકશે. સામાન્ય...
કાયદાના લોકરક્ષકો સહિત સંગઠિતો ચૂપ રહે છે ત્યારે અખબારનવીશો અને કટાર લેખકો વિગેરેએ લોકહિત માટે જાગૃત થવું પડે છે. અત્રે પારદર્શક,તંદુરસ્ત ચર્ચા...
એક ગામ હતું તેમાં જાતજાતનાં ભાતભાતનાં લોકો સાથે મળીને રહેતાં હતાં અને પોતાનો જુદો જુદો વ્યવસાય કરીને જીવતા હતા.એક દિવસ ગામલોકો સાંજે...
ગુજરાત રાજ્યના ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા બોર્ડ દ્વારા માર્ચ – ૨૦૧૦માં લેવાયેલ ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨નાં પરિણામોની જાહેરાત થઈ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ને વિરોધ પક્ષે એકપક્ષી વાર્તાલાપ તરીકે ક્ષુલ્લક ગણાવે પણ હીકકત એ છે કે...
એક સામાજીક પ્રાણી મનાતા માણસના જીવનમાં લગ્ન વિચ્છેદ કે છૂટા છેડા એ દુ:ખદ સામાજીક બાબતોમાંની એક બાબત છે, જો કે અમુક સંજોગોમાં...