ભારત સરકારના ‘સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ’ દ્વારા પંજાબમાં 2013 થી 2022 સુધીમાં એક અભ્યાસ હાથ ધરાયો હતો. પંજાબનો અર્થ જ પાંચ નદીઓ...
આખરે જેનો ડર હતો તે થયું જ. પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં મૌની અમાવસ્યાના અમૃત સ્નાન માટે કરોડો લોકો ઊમટી પડ્યા અને ભાગદોડમાં 20થી...
આવતાં ૧૫ વર્ષ પછી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવાં ગુજરાતનાં મુખ્ય શહેરો મુંબઈ શહેર જેવાં ગીચ નહીં હોય, પ્રદૂષણના કેન્દ્રિત પ્રશ્નો નહીં...
26/11ના મુંબઈ આતંકવાદી હુમલામાં ભૂમિકા બદલ ભારતમાં વોન્ટેડ તહવ્વુર રાણા દ્વારા દાખલ કરાયેલી સમીક્ષા અરજીને યુએસ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. રાણાને...
ભારત અને ચીન વચ્ચે કોરોના રોગચાળો ઉગ્ર રીતે વિશ્વભરમાં ચાલી રહ્યો હતો તે સમયે ૨૦૨૦ના મધ્યમાં સંબંધો ખૂબ બગડ્યા. ગલવાનમાં ભારત અને...
લગ્ન પ્રસંગમાં મહેમાનોને જમણવારમાં આમંત્રણ આપવામાં આવે છે તેને નોતરું કહેવાય. પહેલાંના સમયમાં લગ્ન પ્રસંગે રૂબરૂ જઇ નોતરું આપવાનો રિવાજ હતો. ખત્રી...
આપણે રાતોરાત બધું મેળવી લેવું છે. એના માટે મહેનત કરવાને બદલે બસ માંગ માંગ જ કર્યા કરીએ છીએ. આપણે પ્રારબ્ધ અને પુરુષાર્થ...
જગદ્દગુરુ શંકરાચાર્યની પ્રસાદીરૂપ મહાકુંભ એના સ્નાનનો મહિમા અપરંપાર છે. આસ્થાવાન ભારતીયો-વિદેશીઓનાં ટોળેટોળાં ઉમટી પડયાં છે. પવિત્ર વાતાવરણમાં અંત:કરણમાં ડૂબકી મારી સ્વમાં ડોકિયું...
દેશભકતો, શહીદોની ઝુંબેશ ફળવા લાગી. વિશ્વના દેશોનો અભ્યાસ, ત્યાંની પ્રજા , શાસન અને શિક્ષણ ભારતીયોને પ્રભાવિત કરતાં રહ્યાં. વેદો, ઉપનિષદો, શ્રમણ દર્શન,...
અમેરિકામાં વસવાટ કરનારાં અમેરિકન, તે પ્રમાણે રશિયન, જાપાનીઝ, ચીન, વગરે તો ભારતમાં વસવાટ કરનારાં ભારતીયો તરીકે જ પ્રથમ ઓળખવાં જોઈએ, પણ તેવું...