ડાર્વિન કહે છે કે માનવશરીરના વિકાસનાં પૂરોગામી (Predecessor) વાનર છે એટલે કે હાલનું માનવશરીર અગાઉ વાંદરાના શરીરનું ઉત્ક્રાંતિ સ્વરૂપ છે જ્યારે મનુષ્યના...
તમિલનાડુ ભાજપ પ્રમુખ કે. અન્નામલાઈ નારાજ છે અને એમણે રાજીનામું આપી દીધું છે એવા અહેવાલોએ તમિલનાડુમાં ભાજપ માટે મુશ્કેલી સર્જી છે. આવતા...
દિલ્હીમાં શરાબ કૌભાંડ જેમ કેજરીવાલના પતનનું કારણ બન્યું હતું તેમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ મમતા બેનરજી માટે માથાનો દુ:ખાવો બની ગયું છે....
સુરત શહેર ખાતે જાહેર પરિવહનના ભાગ રૂપે મેટ્રો ટ્રેનની કામગીરી ચાલી રહી છે. પ્રથમ ફેઝના ઓલ્ડ સીટીના વિસ્તારોમાં અમૂક ભાગ ભૂગર્ભમાં અને...
ભગવાનનું મંદિર એ પવિત્ર ધામ અને આસ્થાનું પ્રતીક ગણાય છે. મંદિરમાં પ્રસ્થાપિત કરેલ મૂર્તિમાં સાક્ષાત ભગવાન બિરાજમાન છે એવી ભક્તજનોમાં અટલ અને...
કેટલાક સમય અગાઉ ડૉ.પલ્લવી બેનનું ટિફીન વિશેનું ચર્ચાપત્ર યાદ આવી ગયું. સાચવી પણ રાખેલુ. ભોજનમાં આવતા વિટામિનો સાથે સાથે માનવ દેહ માટે...
આજકાલ સુરત શહેરનો વિકાસ ચારે તરફ થઈ રહ્યો છે. મૂળ સુરતીઓ પણ અચંબિત થઈ રહ્યા છે. આજે હાઈરાઇઝ બિલ્ડીંગો બંધાય છે, તે...
એક ઘરમાં પાંચ દીવા પ્રકાશિત હતા; એક દિવસ પહેલાં દીવાએ કહ્યું, “આટલો પ્રકાશીને પણ મારી રોશનીની લોકોને કોઈ કદર નથી. તેટલે લાવ...
અમદાવાદના સરદાર સ્મારકમાં રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન યોજાયું. લોકસભામાં રાહુલ ગાંધીએ ચેલેન્જ સાથે કહ્યું છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ ભાજપને હરાવશે....
માતૃ મૃત્યુ દર હજુ પણ એક ગંભીર પ્રશ્ન છે. દર વર્ષે ભારતમાં દર એક લાખ પ્રસુતિએ ૧૦૩ મહિલા મૃત્યુ પામે છે. ભારતની...