સમગ્ર મનુષ્યતા શાંતિ ઝંખે છે અને ઉપાયો અશાંતિ વકરે એવા કરે છે અને તે પણ પૂર્ણ શિક્ષિત તરફ ધખી રહેલ બુદ્ધિવાદી કહેવાતો...
હમણાં પ.બંગાળમાં ભયંકર હિંસક તોફાનો થવા પામ્યા છે. હિંસા ઉપર ઉતરી આવેલા લોકોએ એક ઘરમાં ઘુસીને બાપ અને દીકરાની હત્યા પણ કરી...
હાલમાં મુંબઈ મહાનગરપાલિકાએ જાહેર રસ્તા કે જાહેર સ્થળોએ પક્ષીઓને ચણ નાંખનાર માટે પાંચસો રૂપિયાના દંડની વાત કરી છે.આ તકલીફ મોટા ભાગનાં શહેરોમાં...
હાલમાં જ આગની ઘટનાના અનુસંધાનમાં એક ન્યાયાધીશના ઘરેથી કરોડો રૂપિયા રોકડા પ્રાપ્ત થયા હતા, બાદ સુપ્રિમ કોર્ટે તમામ ન્યાયાધીશોને તેમની સંપત્તિ વેબસાઈટ...
અકબર બાદશાહના દરબારમાં એક ઘોડાનો મોટો સોદાગર આવ્યો. તેની પાસે જાતજાતનાં જાતવાન ઘોડા ઘોડીઓ હતાં. એમાં સૌરાષ્ટ્રની ઘોડીઓ વિશેષ હતી. અકબર બાદશાહ...
‘કળા ખાતર કળા’ અને ‘જીવન ખાતર કળા’ જેવી વિભાવના ઓગણીસમી અને વીસમી સદીમાં ઘણી ચર્ચાતી રહી. આ સદીમાં અનેક યુદ્ધ થયાં, સમગ્ર...
છેલ્લા કેટલાક દાયકાઓમાં ધીરે ધીરે ધ્યાન ઊર્જા સલામતી પર ખસેડાયું છે. હવે જ્યારે ઊર્જા પુરવઠાની વાત કરીએ ત્યારે આપણે ‘સિક્યોર્ડ એનર્જી સપ્લાય’એટલે...
જો હાલમાં દેશમાં છેલ્લાં 11 વર્ષથી ભાજપની સરકાર છે તો તેમાં મોટો ફાળો ગુજરાતનો છે. એવું નથી કે ગુજરાતના વધુ સાંસદો છે...
દેશમાં નવો વકફ સુધારા કાયદો અમલમાં આવતાંની સાથે જ પશ્ચિમ બંગાળમાં વક્ફવિરોધી તોફાનો ચાલુ થઈ ગયાં છે. આ કાયદા બાબતમાં સરકાર અને...
ઘણાં ઇતિહાસકારોએ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે 15 ઓગસ્ટ 1947ના રોજ, ભારતને આઝાદી મળી તેનાં એક દિવસ પહેલા, RSSના મુખપત્ર ‘ઓર્ગેનાઇઝર’માં...